Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 57
________________ મેરૂની અપેક્ષાએ ચન્દ્રમંડલ અબાધા. ૫૫ પૂર્વે ચન્દ્રમંડળોનું કુલ ચારક્ષેત્ર તથા પ્રત્યેક ચંદ્રમંડળનું અંતરક્ષેત્ર કાઢવાની રીતિ કહેવામાં આવી. હવે “અબાધા” (વિષય) કહેવામાં આવે છે. સૂર્યમંડલેવ ચન્દ્રમંડળની પણ અબાધા ત્રણ પ્રકારની છે. એમાં પ્રથમ મેરૂની અપેક્ષાએ બોયતઃ વાંધા, બીજી મેરૂની અપેક્ષાએ પ્રત્યે મંડસ્ટ અવાધા, ત્રીજી પ્રતિમંડળે વસૂર્ય અવાજા એમ ત્રણ પ્રકારની છે, એમાં પ્રથમ “ઘથીઅબાધા” કહેવાય છે. રૂ–રોઝન્દ્રમંડ– વાધા શપTI – मेरुं प्रतीत्य ओघतोऽबाधानिरूपणम्:-१ સૂર્યમંડળવત ચન્દ્રમંડળોનું અંતર મેરૂપર્વતથી ચારેબાજુએ ઓઘથી ૪૪૮૨૦ એજન દૂર હોય છે, એ સર્વવ્યાખ્યા સૂર્યમંડલની ઓવતઃ અબાધા પ્રસંગે કહી છે તે પ્રમાણે વિચારી લેવી. તિ બોલતો થયા. मेरुं प्रतीत्य प्रतिमण्डळमबाधाः-२ ઉપર જે અબાધા કહેવામાં આવી તે મેરૂ અને સર્વાભ્યન્તરમંડળ વચ્ચેની કહી, કારણકે તે મંડળથી અર્વાક (મેરૂ તરફ ) હવે એકે મંડળ હતું નથી. સર્વાભ્યન્તરમંડળ પછીના (અર્થાત્ બીજા) મંડળ સુધીમાં જતાં ૩૬ ૦ અને ૨૫ૐ ભાગ પ્રમાણુ અંતર ક્ષેત્ર વધે છે. કારણકે કેવળ અંતરક્ષેત્ર ૩૫ - ૩૦ ભાગૐ ભાગનું તેમાં પ્રથમ મંડળવિમાન વિસ્તાર અંતર્ગત લેવાનો હોવાથી પ૬ ભાગ ઉક્ત અંતર પ્રમાણમાં ભેળવતાં ૩૬ ૦ એકસઠ્ઠીયા ૨૫ ભાગ અને ૪ સાતીયા પ્રતિભાગ પ્રમાણે આવી રહેશે. તેથી મેરૂથી બીજું મંડળ ૪૪૮૫૬ ૦ અને ૨૫ૐ ભાગ પ્રમાણ દૂર રહે. એમ પ્રથમ મંડળની અપેક્ષાએ આગળના અનન્તરપણે રહેલા બીજા મંડળમાં ૩૬ યો, અને ૨૫ૐ ભાગની વૃદ્ધિ કરતા જવી, તે પ્રમાણે પ્રતિમંડળે અબાધા કાઢતાં જ્યારે સર્વબાહામંડળે જઈએ ત્યારે સર્વબાહ્યમંડળ અને મેરૂ વચ્ચે ૪૫૩૨૯૨૩ એકસઠ્ઠાંશ જેટલું (મેરૂથી બન્ને બાજુએ) અંતર પડે છે. આ સર્વ વિચારણું સૂર્ય મંડલોની અબાધા પ્રસંગે કહી છે તેને અનુસરતી વિચારવી. इति मेरुं प्रतीत्य प्रतिमण्डलमबाधाप्ररूपणा ॥ अथ चन्द्रयोः प्रतिमण्डलं परस्परमवाधा-व्यवस्था च જ્યારે જમ્બુદ્વીપવતી બન્ને ચન્દ્રો (સામસામાં) સભ્યન્તર મંડળે હોય ત્યારે તે બન્ને વચ્ચેનું અંતરક્ષેત્ર પ્રમાણ સૂર્યોની પેઠે ૬૪૦ એજનનું હોય છે.

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64