Book Title: Tirthankar 22 Neminath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 10
________________ ૪૬ | [તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં | ભગવંતના પિતાની ગતિ | માહેન્દ્ર દેવલોકે ૪૭ | ભગવંતનું અન્ય નામ [હોય તો?] | અરિષ્ટનેમિ ૪૮ | ભગવંતનું ગોત્ર ગૌતમ | ભગવંતનો વંશ હરિવંશ ૫૦ | ભગવંતનું લંછન શંખ ૫૧ | ભગવંતના નામનો સામાન્ય અર્થ | પાપવૃક્ષ છેદવા નેમિચક્ર ધરવાથી નેમિ ૫૨ ભગવંતના નામનો વિશેષ અર્થ | ભગવંત ગર્ભમાં હતા ત્યારે રિષ્ટ રત્નચક્રને જોવાથી અરિષ્ટનેમિ ૪૯ | ૫૪ | ૫૩ | આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી છે તો કેટલી હોય છે? ભગવંતના શરીર લક્ષણો | ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂત્રઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ | ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? | મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ | ભગવંતનો ગણ રાક્ષસ ૫૯ | ભગવંતની યોનિ મહિષ ૬૦ ભગવંતનો વર્ણ ૨યામ (કૃષ્ણ) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિફર્વી શકે. ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય,તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી નેમિનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18