Book Title: Tirthankar 22 Neminath Bhagwan Parichay Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 9
________________ ४० ૪૧ [તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ આવે? ક્યા-ક્યા? - ૧૨ “કલ્પના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્ઠના ઇન્દ્રો . (સૂર્ય અને ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ભગવંતના જન્મ સમયે આવેલા ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિદુર્વે ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભુને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકારપહેરાવે ૯.પ્રભૂ અંગુઠે અમૃત સિંચી, પ્રભુને . તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ .. અને ઉદ્ધોષણા કરે ૪૨. ૪૩ | | ભ૦ ના જન્મદાતા માતાનું નામ શિવા દેવી | ભગવંતના પિતાનું નામ | સમુદ્રવિજય રાજા ૪૪ આ ભગવંતની જાતિ કઈ હતી? પુરુષ ૪૫ ભગવંતના માતાની ગતિ માહેન્દ્ર દેવલોકે દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી નેમિનાથ પરિચય”Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18