Book Title: Tirthankar 22 Neminath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 14
________________ 'ગુતીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા | દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? | પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ પાર્શ્વનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ | આ ભ૦ ના પહેલા ગણધર વરદત્ત ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી યક્ષદત્તા (યક્ષિણી). ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક નંદ ૧૨૩ આ ભ૦ ના પહેલા શ્રાવિકા મહાસુવ્રતા ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા કૃષ્ણ ૧૨૫ | આ ભ૦ ના યક્ષ ગોમેધ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી અંબા (અંબિકા) ૧૨૭ આ ભ૦ ના ગણ ૧૧ ૧૨૮ આ ભ૦ ના ગણધરો ૧૧ ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ ૧૮,૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૪૦,૦૦૦ ૧૩૧ | આ ભ૦ ના શ્રાવકો ૧,૬૯,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૩૬,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૧૫૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ | ૧૦૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૧૫૦૦ દીપરત્નસાગરજી સંકલિત [ 14 ] “શ્રી નેમિનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18