Book Title: Tirthankar 21 Naminath Bhagwan Parichay Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 7
________________ ૨૧ , [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં પૂર્વભવે સ્વર્ગમાં ભ૦ નુ આયુષ્ય | ૨૦ સાગરોપમ ૧૭ ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) . | આસો સુદ ૧૫ ચ્યવન માસ-તિથી (ગુજરાતી) આસો સુદ ૧૫ ૧૮ ભ૦ નું ચ્યવન નક્ષત્ર અશ્વિની ૧૯ ભ૦ ની ચ્યવન રાશિ મેષ ૨૦ ભ૦ નો ચ્યવન કાળ મધ્ય-રાત્રી ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે | ૧.હાથી, ૨.વૃષભ, માતાએ જોયેલ ૧૪ સ્વપ્ન ૩.સિંહ, ૪.લક્ષ્મી, [[*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે ૫.પુષ્પમાળા, ૬.ચંદ્ર, તીર્થકરને આશ્રીને નોંધ્યો છે પણ ૭.સૂર્ય, ૮.ધ્વજ, ઋષભદેવની માતાએ ૧લે સ્વપ્ન | ૯.પૂર્ણકળશ, વૃષભ' જોયેલો ] ૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ. ૧૪.નિર્ધમઅગ્નિ ૨૨ સ્વપ્નફળનું કથન કોણે કર્યું? | પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક માતામુખેથીસ્વપ્નો પાછા ફરવા આ ઘટના બની નથી ૨૪ | *વિશેષ* “ગર્ભસંહરણ” આ ભગવંતના ગર્ભનું સંહરણ થયું ન હતું. ૨૫ માતાનો ગર્ભ-આકાર ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના પેટનો આકાર બદલાતો નથી ભ૦ ચ્યવન થયું તે માતાનુ નામ | વપ્રા દેવી ૨૭ | આ ભ૦ ગર્ભમાં અભિગ્રહ કરેલો? | કરેલો નથી ૨૩ | દીપરત્નસાગરજી સંકલિત [7] “શ્રી નમિનાથ પરિચય”Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18