Book Title: Tirthankar 21 Naminath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/035121/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स पूज्य आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरुभ्यो नमः તીર્થંકર - ૨૧ “નમિનાથ પરિચય” (૧૮૫ દ્વારોમાં) પરિચય દાતા મુનિશ્રી દીપરત્નસાગર [M.Com., M.Ed., Ph.D., ઋતમff 25/10/2017 બુધવાર ૨૦૭૩, કારતક સુદ ૫ તીર્થંકર પરિચય શ્રેણી-૨૧ દીપરત્નસાગરજી સંકલિત [1] “શ્રી નમિનાથ પરિચય” Page #2 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર-૨૧ શ્રી નામિનાથ દીપરત્નસાગરજી સંકલિત [2] “શ્રી નમિનાથ પરિચય” Page #3 -------------------------------------------------------------------------- ________________ [૨૧] ભગવંત નમિનાથ પરિચય ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૨૧મા તીર્થંકર શ્રી નેમિનાથ સંબંધી ૧૮૫ દ્વારોનો સમાવેશ કરેલો છે. આ ૧૮૫ દ્વારોમાં અમે બીજા ૨૩ તીર્થકરોની માહિતી પણ પ્રગટ કરી છે • સંદર્ભ-સાહિત્ય:- આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે . 1. સોમતિભવસૂરી-વિત “સપ્તતિશતસ્થાન પ્રવરી” 2. “કાવય” નિર્યુક્તિ, 3.“Mાવચ” વૃત્તિ, 4. પ્રવચન સારોહાર, 5. તિસ્થાનિય પર્ફUT, 6. “ત્રિષષ્ઠીશભાવાપુરુષ”—રિત્ર, 7. “વરૂ૫ન્નમહાપુરુષ'વરિય, 8.‘સમવાર વતુર્થ-સાસૂત્ર, 9.આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમ-શાસ્ત્રોના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર જ લેવાતું ન હતું. મારા 561 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશત સ્થાન પ્ર ” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક નિર્યુક્તિ, તિર્થોદ્રાલિક પન્નો, પ્રવચન-સારોદ્ધાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારા લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક ધારો છોડ્યા પણ છે. દીપરત્નસાગરજી સંકલિત [3] શ્રી નમિનાથ પરિચય” Page #4 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર-ઉલ્લેખ: અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશતસ્થાનપ્રણ છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે ભગવંત ‘અજિત’ના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ ‘સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ0 સંભવ'ના ગણધરો ૧૦૨ કહ્યા પણ ‘તિર્થોદ્ગાલીક ’સૂત્રમાં ૯૫ કહ્યા છે. ભ૦ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી કુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છે- પ્રવચન સારોદ્વાર-૧૪૫૨, આવશ્યકનિğક્તીમાં ૧૪૪૮, ‘તિર્થોદ્ધાલીક’માં ૧૪૩૪ કુલ ગણધર-સંખ્યા બતાવે છે. આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈ- કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત ‘અજિત’ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભ.સંભવ ના શ્રાવિકાના ૫૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભ. સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ છે. ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે.ત્યાં વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગ’માં મેં નોંધેલ છે. .. इति अलम्.. મુનિ દીપરત્નસાગર દીપરત્નસાગરજી સંકલિત [ 4 ] “શ્રી નમિનાથ પરિચય” Page #5 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ભગવંતનું નામ નમિનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ | | એકવીસમા | ભગવંતના ભવો કેટલા થયા? | ત્રણ, [3] ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ ૧. સિદ્ધાર્થ રાજા પછીના ભવો ક્યા ક્યા? ૨. પ્રાણત (અપરાજિત) દેવ ૩. નમિનાથ પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ જમ્બુદ્વીપ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ જમ્બુ ભરત ---તે ક્ષેત્રની દિશાનું નામ મેરુપર્વતની દક્ષિણે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ જખ્ખ ભરત ---ત્યાંની નગરી'નુ નામ કૌસાંબી ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ | સિદ્ધાર્થ દીપરત્નસાગરજી સંકલિત [5] “શ્રી નમિનાથ પરિચય” Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧ ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું | માંડલિક રાજા ૧૨ ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ નંદ ભગવંતના “તીર્થંકરનામકર્મબંધ’ ૧.અરિહંત–વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો)...... | ૨.સિદ્ધ–વત્સલતા, આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ ૩.પ્રવચન–વત્સલતા, એક, એકથી વધુ કે વીશે (૨૦) ૪.ગુરુ–વત્સલતા, સ્થાનકોની આરાધનાથી તીર્થકર |૫.સ્થવિર-વત્સલતા, નામકર્મ બાંધ્યું. ૬.બહુશ્રુત--વત્સલતા, ૭.તપસ્વી--વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ ૨૦.પ્રવચન પ્રભાવના ૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત અગિયાર અંગ. ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા | પ્રાણત દેવલોકે દીપરત્નસાગરજી સંકલિત [ 6] “શ્રી નમિનાથ પરિચય” Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૧ , [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં પૂર્વભવે સ્વર્ગમાં ભ૦ નુ આયુષ્ય | ૨૦ સાગરોપમ ૧૭ ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) . | આસો સુદ ૧૫ ચ્યવન માસ-તિથી (ગુજરાતી) આસો સુદ ૧૫ ૧૮ ભ૦ નું ચ્યવન નક્ષત્ર અશ્વિની ૧૯ ભ૦ ની ચ્યવન રાશિ મેષ ૨૦ ભ૦ નો ચ્યવન કાળ મધ્ય-રાત્રી ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે | ૧.હાથી, ૨.વૃષભ, માતાએ જોયેલ ૧૪ સ્વપ્ન ૩.સિંહ, ૪.લક્ષ્મી, [[*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે ૫.પુષ્પમાળા, ૬.ચંદ્ર, તીર્થકરને આશ્રીને નોંધ્યો છે પણ ૭.સૂર્ય, ૮.ધ્વજ, ઋષભદેવની માતાએ ૧લે સ્વપ્ન | ૯.પૂર્ણકળશ, વૃષભ' જોયેલો ] ૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ. ૧૪.નિર્ધમઅગ્નિ ૨૨ સ્વપ્નફળનું કથન કોણે કર્યું? | પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક માતામુખેથીસ્વપ્નો પાછા ફરવા આ ઘટના બની નથી ૨૪ | *વિશેષ* “ગર્ભસંહરણ” આ ભગવંતના ગર્ભનું સંહરણ થયું ન હતું. ૨૫ માતાનો ગર્ભ-આકાર ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના પેટનો આકાર બદલાતો નથી ભ૦ ચ્યવન થયું તે માતાનુ નામ | વપ્રા દેવી ૨૭ | આ ભ૦ ગર્ભમાં અભિગ્રહ કરેલો? | કરેલો નથી ૨૩ | દીપરત્નસાગરજી સંકલિત [7] “શ્રી નમિનાથ પરિચય” Page #8 -------------------------------------------------------------------------- ________________ 'તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૨૮ ભ0 ની ગર્ભસ્થિતિ ૯ માસ ૮ દિવસ ૨૯ ] ભ૦ નું જન્મ નક્ષત્ર અશ્વિની ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) શ્રાવણ વદ ૮ જન્મ માસ-તિથી (ગુજરાતી) અષાઢ વદ ૮ ૩૧ | ભ૦ ની જન્મ રાશિ મેષ ૩૨ ભ૦ નો જન્મ કાળ મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંત ભાગમાં ૩૪ આ ભગવંતના જન્મવખતે કયો ૫ લાખ ૯૪૦૦૦ વર્ષ, ૮૯ પક્ષ કાળ હતો? ચોથા આરો બાકી રહ્યો ત્યારે આ કાળ ૩૮ | ૩૫ | આ ભગવંત ક્યા દેશની કઈ | વિદેહ દેશ ૩૬ ‘નગરીમાં જન્મ પામ્યા? | મિથિલા નગરી ભગવંતના જન્મ સમયે ૫૬ દિક ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, કુમારીઓનું આગમન અને કાર્યો. સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે.... ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? .............. ૩.પૂર્વસ્યકથી ૮ આવે, દર્પણ ધરે ..................તેનું સંક્ષિપ્ત વર્ણન] | ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે ૫.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી નમિનાથ પરિચય Page #9 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો આવે? ક્યા-ક્યા? તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ→ |- ૧૨ ‘કલ્પ’ના ૧૦ ઇન્દ્રો, ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો [સૂર્ય અને ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું | ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠે ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીર્ષચંદનથી વિલેપન ૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન ૪૨ ભ0 ના જન્મદાતા માતાનું નામ ૪૩ ભગવંતના પિતાનું નામ ૪૪ આ ભગવંતની જાતિ કઈ હતી? ૪૫ ભગવંતના માતાની ગતિ ૬.પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભૂને અલંકારપહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે વપ્રા દેવી વિજય રાજા પુરુષ માહેન્દ્ર દેવલોક દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી નમિનાથ પરિચય” Page #10 -------------------------------------------------------------------------- ________________ ઇસ્વાકુ. --------- [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૪૬ | ભગવંતના પિતાની ગતિ | માહેન્દ્ર દેવલોક ૪૭ ભગવંતનું અન્ય નામ હોય તો?માહિતી નથી ૪૮ | ભગવંતનું ગોત્ર કાયપ. ૪૯ ] ભગવંતનો વંશ ૫૦ | | ભગવંતનું લંછન નીલકમલ ૫૧ ભગવંતના નામનો સામાન્ય અર્થ રાગાદિ વૈરીને નમાવવાથી નમિ પર ભગવંતના નામનો વિશેષ અર્થ ભગવંત માતાના ગર્ભમાં હતા ત્યારે નગરને રૂંધનાર વૈરી રાજા પણ નમી પડ્યા તેથી નમિ ૫૩ ] આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? | મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ દેવ ૫૯ | ભગવંતની યોનિ અશ્વ ૬૦ ભગવંતનો વર્ણ પીત (સુવર્ણ) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે. ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી નમિનાથ પરિચય” Page #11 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫ ધનુષ ૧૨૦ આંગળ ૬૩ ઉત્સેધાંગુલ વડે ભ૦ ની ઉંચાઈ ૬૪ આત્માંગુલ વડે ભ૦ ની ઉંચાઈ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૬૬ ભગવંત નો આહાર ૩ આંગળ, ૨૦ અંશ બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન વિવાહ થયેલા હતા સ્વપત્ની સાથે કરેલું ૨૫૦૦ વર્ષ ૫૦૦૦ વર્ષ માંડલિક રાજા તેઓ સ્વયંબુદ્ધ હતા ૬૭ ભગવંતના વિવાહ ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? ૬૯ ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા ૭૨ ભગવંત કઈરીતે બોધ પામ્યા ૭૩ દીક્ષા-અવસર જણાવવા આવતા લોકાંતિક દેવો બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ |૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? | સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) અષાઢ વદ ૯ દીક્ષા માસ-તિથી (ગુજરાતી) જેઠ વદ ૯ અશ્વિની મેષ દિવસના પશ્ચિમ ભાગે છઠ્ઠ ભક્ત ૭૮ દીક્ષા નક્ષત્ર ૭૯ | દીક્ષા રાશિ ૮૦ દીક્ષા કાળ ૮૧ દીક્ષા વખતે કરેલ તપ દીપરત્નસાગરજી સંકલિત [ 11 ] “શ્રી નમિનાથ પરિચય” Page #12 -------------------------------------------------------------------------- ________________ ' [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] | દીક્ષા વય પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ દેવકુરા ૮૪ ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? તીર્થંકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? મિથિલા ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું? | સહસ્સામ્રવન ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ મુઠ્ઠી) લોચ કર્યો? પાંચ મુષ્ટિ (મુઠ્ઠી). ૯૦ દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન | મન:પર્યવજ્ઞાન ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક | આપ્યું? કેટલો વખત રહ્યું? | એક વર્ષ, બીજા મતે યાવજીવ. ૯૩ | ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) ૯૪ | પ્રથમ પારણું ક્યારે થયું? | બીજા દિવસે. ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું? | | વીરપુરા ૯૬ | | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? | દિન્ન ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ | ૧.અહોદાન' ઉદ્ધોષણા થતાં પાંચ દિવ્ય ૨.દિવ્ય વાજિંત્રનાદ 3.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ. દીપરત્નસાગરજી સંકલિત | 12 ] “શ્રી નમિનાથ પરિચય” Page #13 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] સાડા બાર કરોડ સોનૈયા ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ ૧૦૦ ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ ૧૦૨ ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) આઠ માસ. આર્ય ભૂમિ. ૯ માસ માગસર સુદ ૧૧ માગસર સુદ ૧૧ અશ્વિની મેષ દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? મિથિલા સહસ્રામવન ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? બકુલ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૧૫ × ૧૨= ૧૮૦ ધનુષ) ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર ૧૦૫ કેવળજ્ઞાન રાશિ ૧૦૬ કેવળજ્ઞાન કાળ ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) છઠ્ઠ ભક્ત જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાદ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું અશોકવૃક્ષ, પંચવર્ણીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. (૧૫ × ૧૨= ૧૮૦ ધનુષ) દીપરત્નસાગરજી સંકલિત [ 13 ] “શ્રી નમિનાથ પરિચય” Page #14 -------------------------------------------------------------------------- ________________ શુભ 'ગુતીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા | દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ નેમિનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર . ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી અનિલા ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા હરિસેન ૧૨૫ | આ ભ૦ ના યક્ષ ભ્રકુટી ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી ગાંધારી ૧૨૭ આ ભ૦ ના ગણ ૧૨૮ આ ભ૦ ના ગણધરો ૧૭ ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ ૨૦,૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૪૧,૦૦૦ ૧૩૧ | આ ભ૦ ના શ્રાવકો ૧,૭૦,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૪૮,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૧૬૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૨૫૦ બીજા મતે ૧૨૬૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૧૬૦૦ ૧૭. દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી નમિનાથ પરિચય” Page #15 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ ૪૫૦ ૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો ૫૦૦૦ ૧૦૦૦ ૯૦૮૩ ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૧૩૯ | આ ભ૦ ના સામાન્યમુનિઓ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? માહિતી અપ્રાપ્ય. ૨૦,૦૦૦ ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ચાર મહાવ્રત. બાર વ્રત. ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત્વ, શ્રુત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ આ ભ૦માં પ્રતિક્રમણ કેટલા? બે:- રાઈ, દેવસિ. ૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ૧૪૯ | આ ભ૦ માં સ્થિત-કલ્પ? ૧૫૦ | આ ભ૦ માં અસ્થિત-કલ્પ? ૧૫૧ આ ભ૦માં સાધુ આચારનુપાલન ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ | કોઇપણ વર્ણના ઉત્તર-ગુણમાં. શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ આચેલક્વ, ઔદ્દેશિક આદિ ૬ ભેદે સુખ બોધ્ય, સુખાનુપાલ્ય કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ઋજુ અને પ્રાજ્ઞ. અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર દીપરત્નસાગરજી સંકલિત [ 15 ] “શ્રી નમિનાથ પરિચય” Page #16 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૭૫૦૦ વર્ષ ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનુ માપ | જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો ૧૬૨ ભગવંતની ગતિ ૨૫૦૦ વર્ષમાં ૯ માસ ઓછા ૨૫૦૦ વર્ષ ૧૦,૦૦૦ વર્ષ સમ્યક્ રીતે સહન કર્યાં શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત્ ભૂમિ આ ભ૦ ની પર્યાયાંતકૃત્ ભૂમિ ૧૭૬ ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | વૈશાખ વદ ૧૦ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) | ચૈત્ર વદ ૧૦ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર અશ્વિની ૧૬૬ મોક્ષગમન રાશિ ૧૬૭ | મોક્ષગમન કાળ ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? ૧૬૯ મોક્ષગમન વખતનું આસન ૧૭૦ | આ ભ૦ ની મોક્ષમાં અવગાહના ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) મેહસ રાત્રીના પાછલા ભાગે સમ્મેત પર્વતેથી કાયોત્સર્ગ ૧૦ ધનુષ માસક્ષમણ ૧૦૦૦ ચોથા આરાના અંતે ૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં સંખ્યાત પુરુષ સુધી એક દિવસ આદિ દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી નમિનાથ પરિચય” Page #17 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? સંખ્યાત કાળ સુધી ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? સંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ. નમિનાથ પછી ૫ લાખ વર્ષ પછી ભ. નેમનાથ નિર્વાણ પામ્યા ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? .............કોઈ આશ્ચર્ય થયું નથી.. ૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? હરિષણ અને જય બે ચક્રવર્તી ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? | કોઈ વાસુદેવ થયા નથી ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? કોઈ બલદેવ થયા નથી ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ પ્રતિવાસુદેવ થયા નથી ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: | વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગમહિષી, ૮ ઇશાનંદ્ર અગમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 www.Jainelibrary.org Email - Jainmunideepratnasagar@gmail.com દીપરત્નસાગરજી સંકલિત [17] “શ્રી નમિનાથ પરિચય” Page #18 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ '(M.Com., M.Ed., Ph.D., મુતમcર્ષ) 32 વર્ષમાં 5 ભાષામાં 1,30,000 કરતાં વધુ પૃષ્ઠોમાં 585 પુસ્તક, 5 DVD, 11 યંત્રોના પ્રસ્તુતકર્તા દીપરત્નસાગરજી સંકલિત [18] “શ્રી નમિનાથ પરિચય”