________________
' [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] | દીક્ષા વય
પાછલી વયમાં દીક્ષા,
રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ દેવકુરા ૮૪ ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? તીર્થંકર લિંગે નીકળ્યા
અન્યલિંગ કે કુલિંગે નહીં કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? મિથિલા ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું? | સહસ્સામ્રવન ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ મુઠ્ઠી) લોચ કર્યો? પાંચ મુષ્ટિ (મુઠ્ઠી). ૯૦ દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન | મન:પર્યવજ્ઞાન ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક
| આપ્યું? કેટલો વખત રહ્યું? | એક વર્ષ, બીજા મતે યાવજીવ. ૯૩ | ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) ૯૪ | પ્રથમ પારણું ક્યારે થયું? | બીજા દિવસે. ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું? | | વીરપુરા ૯૬ | | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? | દિન્ન ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
(આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ | ૧.અહોદાન' ઉદ્ધોષણા થતાં પાંચ દિવ્ય
૨.દિવ્ય વાજિંત્રનાદ 3.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ.
દીપરત્નસાગરજી સંકલિત | 12 ] “શ્રી નમિનાથ પરિચય”