Book Title: Tirthankar 21 Naminath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
[તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
સાડા બાર કરોડ સોનૈયા
૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ ૧૦૦ ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ
૧૦૨ ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા?
૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય)
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી)
આઠ માસ. આર્ય ભૂમિ.
૯ માસ
માગસર સુદ ૧૧
માગસર સુદ ૧૧
અશ્વિની
મેષ
દિવસના પૂર્વ ભાગે
૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું?
મિથિલા
સહસ્રામવન
૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું?
બકુલ
૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું.
(૧૫ × ૧૨= ૧૮૦ ધનુષ)
૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
૧૦૫ કેવળજ્ઞાન રાશિ
૧૦૬ કેવળજ્ઞાન કાળ
૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો
૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો
૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો
૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય)
છઠ્ઠ ભક્ત
જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાદ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું અશોકવૃક્ષ, પંચવર્ણીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. (૧૫ × ૧૨= ૧૮૦ ધનુષ)
દીપરત્નસાગરજી સંકલિત [ 13 ] “શ્રી નમિનાથ પરિચય”
Loading... Page Navigation 1 ... 11 12 13 14 15 16 17 18