Book Title: Tirthankar 21 Naminath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 14
________________ શુભ 'ગુતીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા | દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ નેમિનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર . ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી અનિલા ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા હરિસેન ૧૨૫ | આ ભ૦ ના યક્ષ ભ્રકુટી ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી ગાંધારી ૧૨૭ આ ભ૦ ના ગણ ૧૨૮ આ ભ૦ ના ગણધરો ૧૭ ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ ૨૦,૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૪૧,૦૦૦ ૧૩૧ | આ ભ૦ ના શ્રાવકો ૧,૭૦,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૪૮,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૧૬૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૨૫૦ બીજા મતે ૧૨૬૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૧૬૦૦ ૧૭. દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી નમિનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18