Book Title: Tirthankar 18 Aranath Bhagwan Parichay Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 8
________________ [તીર્થંકર-૧૮- અરનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૨૮ ભ૦ ની ગર્ભસ્થિતિ ૯ માસ ૮ દિવસ ૨૯ ભ૦ નુ જન્મ નક્ષત્ર રેવતી ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) જન્મ માસ-તિથી (ગુજરાતી) ભ૦ ની જન્મ રાશિ ભ૦ નો જન્મ કાળ માગસર સુદ ૧૦ માગસર સુદ ૧૦ મીન મધ્ય-રાત્રી ચોથા આરાના અંત ભાગમાં ૧ હજાર કરોડ, ૬૬ લાખ ૬૮૦૦૦ વર્ષ, ૮૯ પક્ષ ચોથા આરો બાકી રહ્યો ત્યારે કુરુદેશ ગજપુર ૧.અધોલોક્થી ૮ દિશાકુમારી આવે, . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે .તેનું સંક્ષિપ્ત વર્ણન] ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે ૫.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર ૩૧ ૩૨ 33 જન્મ વખતે કયો આરો હતો? ૩૪ આ ભગવંતના જન્મવખતે કયો કાળ હતો? ૩૫ | આ ભગવંત ક્યા ‘દેશ’ની કઈ ૩૬ ‘નગરી’માં જન્મ પામ્યા? ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિક્ ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો [ભગવંતનો જન્મ થાય ત્યારે... કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે અને શું શું કાર્ય કરે? ૩૯ | જન્માભિષેક સ્થળ દીપરત્નસાગરજી સંકલિત [ 8 ] “શ્રી અરનાથ પરિચય”Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18