Book Title: Tirthankar 18 Aranath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
[તીર્થંકર-૧૮- અરનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ મલ્લિનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ | આ ભ૦ ના પહેલા ગણધર | કુંભ ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી | રક્ષિકા ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા સુભૂમ ૧૨૫ | આ ભ૦ ના યક્ષ
યક્ષેન્દ્ર ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી
ધરણી ૧૨૭ આ ભ૦ ના ગણ ૧૨૮ આ ભ૦ ના ગણધરો ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ
૫૦,૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૬૦,૦૦૦ ૧૩૧ | આ ભ૦ ના શ્રાવકો
૧,૮૪,૦૦૦ ૧૩૨ | આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૭૨,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૨૮૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ | ૨પપ૧ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૨૬૦૦
૩૩
33
દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી અરનાથ પરિચય