Book Title: Tirthankar 18 Aranath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
[તીર્થંકર-૧૮- અરનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ | વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ | સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભીના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | | આર્ય ભૂમિ. ૧૦૨ ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? |૩ વર્ષ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) કારતક સુદ ૧૨
| કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) | કારતક સુદ ૧૨ ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્ર
રેવતી ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
મીન ૧૦૬ કેવળજ્ઞાન કાળ
| દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? 1 ગજપુર ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? | સહસામ્રવન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? આમા ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું.
| (૩૦ x ૧૨= ૩૬૦ ધનુષ) ૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ | છઠ્ઠભક્ત ૧૧૨ | ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯,
છાગ્રંસ્થિક કર્મક્ષય થતાં ૧૧
અતિશયો હોય. ૧૧૩ | ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય
તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ,
દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન,
ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) (૩૦ x ૧૨= ૩૬૦ ધનુષ)
દીપરત્નસાગરજી સંકલિત [ 13 ] “શ્રી અરનાથ પરિચય”
Loading... Page Navigation 1 ... 11 12 13 14 15 16 17 18