Book Title: Tirthankar 18 Aranath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
'ગુતીર્થંકર-૧૮- અરનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ | જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ | ૬૩,000 વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ | ૨૧,૦૦૦ વર્ષમાં ૩ વર્ષ ઓછા ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય | ૨૧,૦૦૦ વર્ષ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય | ૮૪,000 વર્ષ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો | સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા
મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | માગસર સુદ ૧૦
મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) | માગસર સુદ ૧૦ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર
રેવતી ૧૬૬ મોક્ષગમન રાશિ
મીન ૧૬૭ મોક્ષગમન કાળ
રાત્રીના પાછલા ભાગે ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | સમેત પર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના | ૨૦ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં / ૧૦૦૦ ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? | ચોથા આરાના અંતે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ એક હજાર કરોડ ૬૫ લાખ ૮૪
હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો
બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ | એક દિવસ આદિ
દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી અરનાથ પરિચય”