Book Title: Tirthankar 15 Dharmnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 10
________________ '(તીર્થંકર-૧૫- ધર્મનાથ નો પરિચય ૧૮૫ કારોમાં] ભગવંતના પિતાની ગતિ | સનસ્કુમાર દેવલોકમાં ४७ ભગવંતનું અન્ય નામ [હોય તો?] માહિતી નથી ४८ ભગવંતનું ગોત્ર કાયપ. ૪૯ | | ભગવંતનો વંશ ઇસ્વાકુ. ૫૦ | ભગવંતનું લંછન વજૂ ૫૧ | ભગવંતના નામનો સામાન્યઅર્થ આજન્મ ધર્મના સ્વભાવથી ધર્મ પ૨ | ભગવંતના નામનો વિશેષ અર્થ ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતા અધિક ધર્મમય થયા તેથી ધર્મ ૫૮ | ૫૩ | આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી છે તો કેટલી હોય છે? ૫૪ | ભગવંતના શરીર લક્ષણો | ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂઋષભનારાજ ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ | ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? | મતિ, શ્રુત, અવધિજ્ઞાન ભગવંતનો ગણ દેવ ૫૯ ભગવંતની યોનિ | બિલાડી ૬૦ ભગવંતનો વર્ણ પીત (કંચન) ૬૧ | ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુ૫ ન વિફર્વી શકે ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય,તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી ધર્મનાથ પરિચય"

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18