________________
'(તીર્થંકર-૧૫- ધર્મનાથ નો પરિચય ૧૮૫ કારોમાં]
ભગવંતના પિતાની ગતિ | સનસ્કુમાર દેવલોકમાં ४७ ભગવંતનું અન્ય નામ [હોય તો?] માહિતી નથી ४८ ભગવંતનું ગોત્ર
કાયપ. ૪૯ | | ભગવંતનો વંશ
ઇસ્વાકુ. ૫૦ | ભગવંતનું લંછન
વજૂ ૫૧ | ભગવંતના નામનો સામાન્યઅર્થ આજન્મ ધર્મના સ્વભાવથી ધર્મ પ૨ | ભગવંતના નામનો વિશેષ અર્થ ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતા
અધિક ધર્મમય થયા તેથી ધર્મ
૫૮ |
૫૩ | આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી
છે તો કેટલી હોય છે? ૫૪ | ભગવંતના શરીર લક્ષણો | ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ
અનુત્તર વજૂઋષભનારાજ ભગવંતનું સંસ્થાન
અનુત્તર સમચતુરસ ૫૭ | ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? | મતિ, શ્રુત, અવધિજ્ઞાન ભગવંતનો ગણ
દેવ ૫૯ ભગવંતની યોનિ
| બિલાડી ૬૦ ભગવંતનો વર્ણ
પીત (કંચન) ૬૧ | ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા
પ્રમાણ જેટલું રુ૫ ન વિફર્વી શકે ૬૨ | ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય,તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય.
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી ધર્મનાથ પરિચય"