Book Title: Tirthankar 15 Dharmnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
' [તીર્થંકર-૧૫- ધર્મનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ ૯૦૦ ૧૩૭ | આ ભ0 ના વૈક્રિયલબ્ધિધરો | ૭૦૦૦ ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૨૮૦૦ ૧૩૯ | આ ભવ ના સામાન્યમુનિઓ | ૪૦,૬૫૭ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ | માહિતી અપ્રાપ્ય. | ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? | ૬૪,૦૦૦ ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત. ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય,
યથાખ્યાત.
આ ભગવંતમાં તત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા
દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્વ, ચુત, દેશવિરતિ,
| સર્વવિરતિ ૧૪૭ | આ ભવમાં પ્રતિક્રમણ કેટલા? | બે:- રાઈ, દેવસિ.
૧૪૮ | રાત્રિભોજન કયા ગુણમાં આવે? | ઉત્તર-ગુણમાં. ૧૪૯ આ ભ૦ માં સ્થિત-કલ્પ? શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ ૧૫૦ | આ ભ૦ માં અસ્થિત-કલ્પ? આવેલક્ય, દિશિક આદિ ૬ ભેદે ૧૫૧ આ ભ0માં સાધુ આચારનુપાલન | સુખબોધ્ય, સુખાનુપાલ્ય ૧૫૨ ષડાવયક (પ્રતિક્રમણ). કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ | ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે | અણગાર+અગાર કે શ્રત+ચારિત્ર ૧૫૫ આ ભવ ના સાધુના વસ્ત્રનો વર્ણ | કોઇપણ વર્ણના
દીપરત્નસાગરજી સંકલિત | 15] “શ્રી ધર્મનાથ પરિચય"
Loading... Page Navigation 1 ... 13 14 15 16 17 18