Book Title: Tirthankar 04 Abhinandan Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
'[તીર્થંકર-૪- અભિનંદન નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભીના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય ભૂમિ ૧૦૨ ભ0 કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? | ૧૮ વર્ષ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) પોષ સુદ ૧૪
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) પોષ સુદ ૧૪ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
પુનર્વસુ ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
મિથુન ૧૦૬ કેવળજ્ઞાન કાળ
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | અયોધ્યા ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? | સહસામ્ર વન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? પ્રિયાલ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું.
(૩૫૦ x ૧૨= ૪૨૦૦ ધનુષ) ૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છઠ્ઠભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯,
છાસ્થિક કર્મક્ષય થતાં ૧૧
અતિશયો હોય. ૧૧૩ ભ0 વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય
તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ,
દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન,
ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) | ૩૫૦ x ૧૨= ૪૨૦૦ ધનુષ
દીપરત્નસાગરાજી સંકલિત [ 3 ] “શ્રી અભિનંદન પરિચય”
Loading... Page Navigation 1 ... 11 12 13 14 15 16 17 18