Book Title: Tirthankar 04 Abhinandan Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 14
________________ [તીર્થંકર-૪- અભિનંદન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ સુમતિનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ | નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર વિજૂનાભ ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી અજિતા ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા | | મિત્રવીર્ય ૧૨૫ આ ભવ ના યક્ષ યક્ષેશ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી ૧૨૭ આ ભ૦ ના ગણ એકસો સોળ ૧૨૮ આ ભ૦ ના ગણધરો એકસો સોળ ૧૨૯ આ ભ૦ ના સાધુઓ | ૩,00,૦૦૦ ૧૩૦ | | આ ભ૦ ના સાધ્વીઓ ૬,૩૦,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો | | ૨,૮૮,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૫,૨૭,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૧૪૦૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૧,૬૫૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૯,૮૦૦૨ કાલી દીપરત્નસાગરાજી સંકલિત [ 14 ] “શ્રી અભિનંદન પરિચય”

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18