Book Title: Tapasya ane Nigraha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 188
________________ ૧૭૪ તપસ્યા અને નિગ્રહ અને થાઈ પાસે જઈ અધ્યક્ષાએ હળવેથી પોતાની આંગળીઓ એ મૃત સ્ત્રીનાં પોપચાં ઉપર દાબી દીધી. ઍફનુશિયસ લથડિયું ખાતો પાછો પડયો. કુંવારિકાઓએ સ્તોત્ર આરંભ્ય, પણ અચાનક તેઓનો અવાજ તેમના ગળામાં જ રૂંધાઈ ગયો. તેઓની નજર પેલા સાધુના ચહેરા ઉપર પડી, અને તેઓ ભય-ત્રાસનાં માર્યા ચીસ પાડતાં નાઠાં – પિશાચ! પિશાચ!” અને સાચે જ ઑફનુશિયસનો ચહેરો છળી મરાય તેવો થઈ ગયો હતો. પોતાના મોં ઉપર હાથ ફેરવતાં ઍફનુશિયસને પોતાને પણ પોતાની આ વિદ્રપતાની ખબર પડી. થાઈ તરી ગઈ, એનો સાંઈ બનેલો સાધુ ડૂળ્યો! –૦ સમાપ્ત ... – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194