Book Title: Surat Chaitya Paripati
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Jivanchand Sakerchand Zaveri

View full book text
Previous | Next

Page 303
________________ આ દેરાસરમાં જુનામાં જુની પ્રતિમા છે.) ૧૭. સં. ૧૮૩૩ માઘ સુદિ ૫ બુધે વૃદ્ધ શાખાયાં શ્રીમાલ જ્ઞાતા બાઈ નંદકુમાર કયા પૂણ્યાર્થ. ૧૮૦. સંવત્ ૧૭૪૧ વર્ષ વૈશાખ સુદિ ૩ રવો શ્રી વાસુપુજ્ય બિબ કૃત શ્રી સઘન પ્રતિષ્ઠિત આણંદબાઈ. ૧૮૧. સં. ૧૭૬૧ વ. વૈશાખ સુદિ ૭ ગુરૌ સૂવતિ વા- શ્રી શ્રીમાળી જ્ઞા. વૃદ્ધ શાખામાં રૂ૫છક સુ. ભા. બાઈ રાધાક્યા રવ. પુત્ર નાનચંદ શ્રેયાર્થ* શ્રી સંભવ બિંબ કારિત પં શ્રી જિન વિજયગાણિભિઃ ૧૮૨ સ. ૧૮૩૩ વર્ષ માઘ સુદિ પ બુધે શ્રી વિજય ધર્મસૂરિ ઉપદેશાત્ સા ગણેશ ભાર્યા....નાગ્ના શ્રી સુપાવનાથ બિંબ કારાપિત. ૧૮૩. સંવત ૧૭૪૪ વર્ષ અષાડ સુદિ ૪ ગુ. દિન સુમતિનાથ બિંગ કારાપિત સુવિધ્ય) સાધુ પ્રતિષ્ઠિત (). બરાબર ઉકલતું નથી. ૧૮૪ શ્રી શાંતિનાથ બિંબ (બપીની કારા)બરાબર ઉકલતું નથી. ૧૮૫. સંવત્ ૧૮૧૭ વર્ષ માઘ સુદિ ૨ શુકે શ્રાવિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324