Book Title: Stree Jatine Drushtiwada Anga Bhanvana Nishedh par Ek Vichar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ સ્રીતિ અને જિવાદ [ ૨૦૭૩' રાજપુત્રી, મહામ`ત્રીની પુત્રી, ગણિકા અને નટભાર્યાએ શાસન તેમ જ કવિ હતી અને છે. વિરોધ: સ્ત્રીને દૃષ્ટિવાદ ભણવા માટે જે નિષેધ કરાયેલે છે તેમાં એ પ્રકારે વિધ આવે છે: (૧) તર્ક દષ્ટિથી, (૨) શાસ્ત્રની મર્યાદાથી. (૧) એક તરફ સ્ત્રીને કેવલજ્ઞાન અને મોક્ષ સુધ્ધાંની અધિકારિણી માનવી અને બીજી તરફ દૃષ્ટિવાદની-શ્રુતજ્ઞાન-વિશેષની પણુ અધિકારિણી ન માનવી —અયેાગ્ય ડરાવવી એ એવું વિરુદ્ધ જણાય છે જેમ કાઈ તે રત્ન સોંપીને કહેવું કે તું કાડીની રક્ષા નિહ કરી શકે. ( ૨ ) દૃષ્ટિવાદના અધ્યયનના નિષેધ કરવાથી રાાસ્ત્રકથિત કાય કારણની મર્યાદામાં પણ ખાધ આવે છે, તે આ રીતે શુકલધ્યાનના પહેલા એ પાદ (અંશ) પ્રાપ્ત કર્યા વિના કેવલજ્ઞાન ઉત્પન્ન નથી થતું. પૂ નામક શ્રુતના જ્ઞાનની પ્રાપ્તિ વિના શુકલધ્યાનનાં પ્રથમનાં એ પાદ પ્રાપ્ત નથી થતાં અને પૂર્વ શ્રુત એ દૃષ્ટિવાદ એક હિસ્સે છે. આ મર્યાદા શાસ્ત્રમાં નિર્વિવાદ સ્વીકારવામાં આવી છે. સુત્ર સાથે પૂર્ણવિર” તત્ત્વા અ. ૯, સે. ૨૬, આ કારણથી સ્ત્રીને દૃષ્ટિવાદના અધ્યયનની અધિકારિણી ન માની કેવલજ્ઞાનની અધિકારિણી માનવી એ સ્પષ્ટ વિરુદ્ધ જણાય છે. દૃષ્ટિવાદના અનધિકારનાં કારણોના વિષયમાં બે પક્ષ છે. પહેલા પક્ષ જિનભદ્રગણી ક્ષણાશ્રમણ આદિના. એ પક્ષ સ્ત્રીમાં તુચ્છવ, અભિમાન, ઇંદ્રિયચાંચલ્ય, મતિમાંદ્ય આદુિં માનસિક દે ખતાવીને તેને દૃષ્ટિવાદના અધ્યયનના નિષેધ કરે છે. તે માટે જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગા. ૫૫૨ આ પક્ષ અશુદ્વિપ શારીરિક ખીજો પક્ષ હરિભદ્રસૂરિ આદિના છે. દ્વેષ બતાવીને તેનો નિષેધ કરે છે. જેમ કે “ ચ દ્વારાાંપ્રતિબંધ: ? સાવિવિપ્રો તતો ટોષાત -લલિતવિસ્તરા પૃ. ૧૧', નયષ્ટિથી વિરોધના પરિદ્વાર ઃ દષ્ટિવાદના અધિકારથી સ્ત્રીને કૈવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં જે ઉપર પ્રમાણે તત્ત્વા કચિત કાર્ય કારણભાવને વિરાધ દેખાય છે તે વસ્તુતઃ વિરાધ નથી, કારણ કે શાસ્ત્ર સ્ત્રીમાં દૃષ્ટિવાદના અયની યોગ્યતા માને છે, પણ ફક્ત શાબ્દિક અધ્યયનના તે નિષેધ કરે છે. < Jain Education International ;1 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5