Book Title: Shruta Upasak Ramanbhai C Shah
Author(s): Kanti Patel
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 572
________________ ૫ ૧૨ શ્રુત ઉપાસક રમણભાઈ એનું સ્મરણ તો થાય મેઘબિંદુ' એનું સ્મરણ તો થાય, જગતમાં એનું સ્મરણ તો થાય સેવા કાર્યો કરતાં કરતાં વૈષ્ણવજન થઈ જાય. અહંકારથી દૂર રહીને, અસ્મિતા જાળવતો દરિયા જેવું જીવન જેનું પવન થઈ વિચરતો દીન દુખિયાનાં આંસુ લૂછવા હર દમ દોડી જાય એનું સ્મરણ તો થાય, જગતમાં એનું સ્મરણ તો થાય. ભક્તિભાવથી જ્ઞાનની લ્હાણી, પૂજા કર્મથી કરતો સત્કાર્યોમાં જીવન અર્પ, મુક્ત થઈને ફરતો દક્ષ બનીને રહે જગતમાં, આનંદે મલકાય. એનું સ્મરણ તો થાય, જગતમાં એનું સ્મરણ તો થાય વિશ્વ આખુ કુટુંબ જેનું જતન પ્રેમથી કરતો દેશ અને સંસ્કૃતિનો એ સાચો રક્ષક બનતો માનવ થઈને જન્મ જગમાં, દેવ થઈ પૂજાય એનું સ્મરણ તો થાય, જગતમાં એનું સ્મરણ તો થાય. * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600