Book Title: Shruta Upasak Ramanbhai C Shah
Author(s): Kanti Patel
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 596
________________ ૫૨૮ શ્રુત ઉપાસક રમણભાઈ જો કે ડૉ. રમણભાઈ તો એવા ઋષિચરિત અને પ્રેમના ભંડાર હતા, અને આ બધાથી તો એઓ પર હતા. આ આત્મા જ્યાં છે ત્યાં શાંતિમાં જ બિરાજમાન હોય. આ ઠરાવથી અમો સર્વે એઓશ્રીના કુટુંબીજનો પ્રત્યે સહાનુભૂતિ અર્પી દુઃખ ભાગી થઈએ છીએ, અમે પણ એમના કુટુંબીજનો જ છીએ, આ શૂન્યાવકાશ સહન કરવા માટે કુદરત આપણને સત્ત્વ અને તત્ત્વ આપે, એ જ પ્રાર્થના. ૐ અરિહંત શરણ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ. Jain Education International -રસિકલાલ લહેરચંદ શાહ પ્રમુખ, મુંબઈ જૈન યુવક સંઘ તા. ૮ અને ૧૨ નવેમ્બર, ૨૦૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598 599 600