Book Title: Shastra Sandeshmala Part 21
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh Mala

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાશસંદેશનું નવલું નજરાણું પદ્યાનુમણિકા સંપુટ” • આ સંપુટમાં યાર ભાગ છે. પ્રથમ ભાગમાં આગાતા ૪૪ ગ્રંથો અને સંવેગમ્મશાલાની પધાતુકમણિકા છે. દ્વિતીય ભાગમાં પ્રાકૃતના 393 ગ્રંથોતી પધાતુક્રમણિકા છે. તૃતીય ભાગમાં સંસ્કૃતના ૨૦૫ ગ્રંથો અને લોકપ્રકાશની પધાતુક્રમણિકા છે. ચતુર્થભાગમાં ત્રિષષ્ટિશલાકાપુરુષયરિત્ર અને વૈરાગ્યકલ્પલતા-રતિતી પધાતુક્રમણિકા છે. આ સંપુટમાં છ પરિશિષ્ટો છે. આ સંપુટમાં ટોટલ ૧૨૬ ગ્રંથોનો સમાવેશ કરેલ છે. આ સંપુટમાં ટોટલ ૧,૭૭,૦૦૦ શ્લોકનો સમાવેશ કરેલા • • આ સંપુટના ટોટલ ૧૫૭૦ પેજ છે. આ સંપુટની કિંમત ૧૫૦૦/-રૂપિયા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 442