Book Title: Shaddarshan Subodhika
Author(s): Labdhivijayji Ganivarya
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 244
________________ ષડ્રદર્શન સુબેધિકા: ૨૨૭ જ્ઞાનની પ્રાપ્તિ માટે જીજ્ઞાસાની આવશ્યકતા છે. ત્યાર બાદ તત્વ જ્ઞાનથી મેહને નાશ થાય છે, અને મહિને નાશ થવાથી આસકિત જન્મતી નથી. નિરાસકત પુરૂષ નિષ્કામ ભાવથી કર્મ કરે છે અને અંતે મોક્ષને પામે છે. વૈશેષિક દર્શન જ્ઞાન-કર્મ સમુચ્ચયવાદી નથી, પરંતુ જ્ઞાનવાદી છે. ચારેય વર્ણના તેમજ આશ્રમના ધર્મો, પ્રાણાયામ, ગાભ્યાસ આદિ સાધનને પણ સ્વીકાર કરે છે. પ્રાચીન ગ્રંથમાં વૈશેષિકેને અધવનાશિક કહે. વામાં આવે છે, કારણ કે વૈશેષિકે શબ્દને સ્વતંત્ર પ્રમાણે માનતા નથી. VAVAVAL * Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250