Book Title: Samyaktva Sahit Bar Vrat
Author(s): Jainnagar Jian Sangh Paldi Ahmedabad
Publisher: Jainnagar Jian Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ અજાણ્યા ફલ, બોળઅથાણું વિદલ (કાચા દુધ-દહીં-છાસ સાથે કઠોળ), ચલિતરસ, વાસી, રાત્રીભોજન, કોઠીંબડા, ઉંબરો, પ્લેક્ષ, પીપલી, વડનાં ફલ, બે રાત્રી બંઘેલા દહીં-છાસછાસની વસ્તુ, મૂળાનાં પાંચ અંગ, આર્દ્ર પછી કેરી, ફાગણ ચોમાસી થી કોથમરી, અળવી પાન વગેરે ભાજી, તલ, ખારેક, ખજૂર, કાલાતીત પકવાન વગેરે અભક્ષ્યનો ત્યાગ. અવશ્ય ત્યાજ્ય ૩૨ અનંતકાય :બટાટા, લસણ, કાંદા, સુરણ, શકરિયા, ગાજર, આદુ, લીલી હળદર, કુણી આંબલી મૂળા, રતાળુ, નવાઅકુંર, ફણગાવેલા ધાન્ય, ભૂમિફોડા, બિલાડીના ટોપ............ વગેરે અનંતકાયનો ત્યાગ. અનાજ :-કુર, ઘઉં, ચોખા, જાર, જવ, બાજરો, બંટી, મકાઈ, અડદ, કળથી, ચણા, ચોળા, તુવેર, મસુર, મગ, મઠ, વાલ, વટાણા ને બીજા ધાન્ય....... કુલ.. .સંખ્યા શાક : કારેલા, કાકડી, કલિંગડા, કેરડા, કોકુ, કંકોડા, ગીલાડો, ગવાર, ગલકા, ટામેટા, ટીન્સી, તુરીયા, દુધી, દોડી, પરવર, ભીંડા, મરચા, મોગરી, મોગરા, લીંબુ, વાલોળ, સરગવા, સાંગરી ચોળાફળી, મગફળી...... કુલ... Jain Education International For Private & Personal Use Only સંખ્યા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16