Book Title: Sambodhi 1998 Vol 22
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 218
________________ પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ Vol XXII, 1998 207 મત્રીના ઘ૨માના મૂળનાયક મહાવીર સ્વામીનો આ ટોટલમા સમાવેશ થયો નથી વળી, કવિ નિર્દેશિત ઘ૨દેરાસર ૧૯ અને દહે૨ા ૧૪ છે. અલબત્ત કુલ દેરાસરનુ ટોટલ ૩૩ બરાબર થાય છે ઢાલ-૨ કવિએ નિર્દેશ્ય છે તેમ અહીં દહેરા, ઘરદેરાસરની કુલ સંખ્યા ૧૭ બરાબર થાય છે કવિ નિર્દેશિત બિંબ સખ્યાની ગણતરી ૨૯૭ છે પણ ઢાળ - ૧મા એમણે જેમ મહાવીર સ્વામીની બિબ સખ્યામા ગણતરી કરી નથી તેવી રીતે આ ઢાળમા પણ વીજાવાડાના પાર્શ્વનાથની સંખ્યા અને ગોલવાડના લેસીના ઘરના પાર્શ્વનાથની સખ્યા દર્શાવી નથી આપણી ગણતરી મુજબ બિંબ સખ્યાની ગણતરી ૨૯૫ થાય છે ઢાલ-૩ કવિએ દર્શાવ્યા પ્રમાણે અહીં ૬ ઘરદેરાસર, ૨૨ દેરાસર અને ૭૧૮ બિંબ સખ્યા છે, અલબત્ત બનેની મળીને દેરાસરની કુલ સખ્યા ૨૮ બેઉમા બરાબર થાય છે પણ બિંબ સંખ્યા આપણી ગણતરી મુજબ ૭૧૫ થાય છે ઢાલ-૪ પ્રસ્તુત ઢાળમા કવિ નિર્દેશિત ઘરદેરાસર, દેહરા અને બિબ સખ્યા મળી જાય છે ઢાલ-પ આ ઢાળમા કવિએ ૯ ઘરદેરાસર, ૧૩ દેહરા અને બિંબ સખ્યા ૨૫૯ જણાવેલી છે સઘવીના પાડાના સઘવી લટકણના ઘરનુ અજીતનાથના ઘરદેરાસરની બિબ સખ્યા જણાવવામા આવી નથી. આપણી ગણતરી મુજબ ૯ ઘ૨દેરાસર, ૧૪ દેહરા અને ૨૬૦ બિબ સખ્યા થાય છે ઢાલ-દ અહીં કવિએ ૧૮ ઘરદેરાસ૨, ૧૩ દહેરા અને ૩૦૬ બિબ સખ્યા જણાવી છે આપણી ગણતરી પ્રમાણે ૨૦ ઘરદેરાસર, ૧૧ દહેરા અને બિંબ સખ્યા ૩૦૯ થાય છે આમ, કવિ નિર્દેશિત સખ્યાની ગણતરી આપણી ગણતરી પ્રમાણે જુદી પડે છે પ્રતના આધારે જિનાલયોની યાદી વિસ્તાર મૂળનાયક ઢાલ-૧ વિશેષતા શાંતિનાથની પોળ શાતિનાથ ૧ વર્ધમાનના ઘરમા શીતલનાથ નવુ ઘરદેરાસર ૨ સાહા રતના પુત્રના ઘરમા વાસુપૂજ્ય સ્વામી-ચંદ્રપ્રભુ- પાર્શ્વનાથ કબોઈ પાર્શ્વનાથ પ્રતિમા સંખ્યા × ∞ જ હુ

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279