Book Title: Sadhu Sadhvi Shibir Sanyojna
Author(s): Nemichandra Muni
Publisher: Ambubhai M Shah

View full book text
Previous | Next

Page 19
________________ ૧૬ (૯) શિબિરમાં આવનાર સાધુયાધીએએ મૂળભૂત નિયમા, ચારિ ત્ર્યમાં દઢતા, સંયમલક્ષી ભિક્ષા વિગેરેનુ પાલન દૃઢતાપૂર્વક કરવાનું રહેશે. (૧૦) શિબિરમાં પ્રવેશ પામેલાં સાધુસાધ્વીએ સાંપ્રદાયિક દૃષ્ટિથી કાઈ વ્યક્તિ કે સંપ્રદાયાદિ ઉપર આક્ષેપ કરી શકશે નહિ. (૧૧) ઇશ્વર-અનીશ્વર, આત્મા-અતાત્મા વિગેરેને લગતાં દાશનિક વિચારે અથવા આચાર—સંબંધી વિચારા અગર તેા એવાં જ ખીજા વિચા। શિબિરનાં કાર્યમાં અગવડ કે અવ્યવસ્થા ન થાય, કાઇપણ જાતને કલેશ ઊભા ન થાય, તે રીતે દરેક સાધુસાધ્વીએ સ્વતંત્રતાપૂર્વક રજૂ કરી શકશે. (૧૨) શિબિરના . સમય ચારમાસને રાખવામાં આવ્યે છે. એટલે શિબિરમાં દાખલ થનારાં સાધુસાધ્વીઓ અનિવાર્ય કારણ વગર, પ્રેરકની મંજૂરી સિવાય વચમાંથી જઇ શકશે નહિ. (૧૩) સ્થાનિક અને બહારના આવનાર ચનાત્મક કાર્ય કર ભાઇ બહેના અને ગ્રામીણ બધુ માટે ચાખાસ સુધી લાગટ રહેવાની અનિવાતા નથી. તેમને માટે સમયે સમયે વિશેષ કાર્યક્રમે ગોઠવારો. (૨) આવશ્યક સૂચનાઓઃ (૧) અવસર આવ્યે સાધુસાધ્વી - માટે એવા શિક્ષણની વ્યવસ્થા પણ કરી શકાશે, જ્યાં તે આજના યુગને ઉપયેાર્ગી સમાજશા અશા, રાનીતિ, લાશિક્ષણની ની તાલીમ, વિજ્ઞાન, ભૂતળ, તિહાસ, વાર્તાયામ, મતિજ્ઞાન, વિવિધ દર્શના અને ધર્મશાસ્ત્રોના સમન્વયામાં અગાવ કરી અને જ્ઞાનવૃદ્ધિ કરી શકે તેમજ એ બધાના માનવજીવનના અનેકવિધ ક્ષેત્રામાં ધર્મદૃષ્ટિએ પ્રયોગ રીતીમા માટે વ્યાખ્યામાં પ્રબંધ પશુ કરી શકાય, સાહિત્યે પણ ગોઠવી શકાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com —

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22