Book Title: Sadbodh yane Dharmnu Swarup
Author(s): Kanji Shamji Satiya
Publisher: Hansraj Ghelabhai Satiya

Previous | Next

Page 5
________________ સુવાક્યો ૧ જેમની શક્તિ મંગળ કાર્યોમાં જ વપરાતી રહે છે એમને રિદ્ધિ-સિદ્ધિ અને મળે છે. ૨ સદ્ગુણ થવા કરતાં આપણે સદ્ગુણી છીએ એમ બતા વવામાં આપણને સંતેષ જણાવે છે તે આપણામાં દંભ છે. એમ સમજવું. ૩ ધર્મની શ્રદ્ધા, સગુણનું સેવન અને પુરૂષનું શરણ નિરાશાના ઝેરનું વારણ છે. ૪ પિતાના માથા પર તકે ઝીલી બીજાને છાંયે આપ નારા વૃક્ષ જેવા માનવીઓ આ ધરતી પર ઘણા ઓછાં હોય છે. ૫ કઈ વસ્તુને એટલી બધી પ્રિય ન કરે જે તમને રાગથી બાંધી લે. . ૬ નિષ્કિય ઉંડા જ્ઞાન કરતાં સાદી સમજ વધુ મહર છે. વિરની ભાવના એ મોટામાં મોટું પાપ છે. માફીની ભાવના એ મેટામાં મેટું જ્ઞાન છે. ૭ જગતના મહાપુરૂષના જ્ઞાનને ખજાને પુસ્તકમાં છે. ૮ વસ્તુ પરિશ્રમથી મળે. ત્યારે જ તેની કિંમત સમજાય. ૯ સંદેહ સાચી મિત્રતા માટે ઝેરનું કામ કરે છે. ૧૦ આશા રહિત માનવી જ વૈરાગી બની શકે છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 504