Book Title: Rajgruhno Shilalekh
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 4
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૭૮) [ રાજગૃહને લેખ.નં. ૭૮૦ હક્કર મંડન (સ્વા થિરદેવી, સહદેવ, કામદેવ. સહરાજ. વચ્છરાજ દેવરાજ બેસ્ટિ બેસ્ટિ - ૧ રાજી. ૨ પદ્મિની. ૧ રતની. ૨ વીધી. ' ધનસિંહાદિ | | પહારાજ ઉઠર ધર્મસિંહ ગુણરાજ લીમરાજ. પસિંહ ઘડસિંહ, ચાચ્છારી ઠકકુર મંડનના છેલ્લા બંને પુત્રોએ આ મંદિર કરાવ્યું હતું. તથા તેમણે પૂર્વ દેશમાં જૈનધર્મની પ્રગતિ કરવા માટે યથાયોગ્ય પ્રયત્ન કર્યો હતે. આ પછીના ભાગમાં પ્રતિષ્ઠા કર્તા તિવરની વંશાવલી આપવામાં આવી છે. અંતિમ તીર્થકર મહાવીર દેવના સિદ્ધાન્ત-શાસ્ત્રના રચયિતા સુધર્મ નામે ગણધર થયા જેઓ પ્રથમ યુગપ્રધાન હતા. તેમના વંશમાં દશપૂર્વના જ્ઞાતા વજીસ્વામી આચાર્ય થયા કે જેમનાથી વજા શાખાની શરૂઆત થઈ. તે વજી શાખાના ચાંદ્ર નામના કુલમાં ઉતસૂરિ થયા. તેમની પાટે વાદ્ધમાન આચાર્ય થયા. આ વાદ્ધમાનસૂરિ બાદ સુપ્રસિદ્ધ જિનેશ્વર નામે આચાર્ય થયા, જેમણે “ખરતર” બિરૂદ પ્રાપ્ત કર્યું, અને પછી તેમને શિષ્ય સમુદાય પણ એ નામે પ્રસિદ્ધિ પામે તેમના શિષ્ય જિનચંદ્ર થયા જેમણે “સંગરંગશાલા” નામને ગ્રંથ બનાવ્યું. તેમના શિષ્ય અભયદેવસૂરિ થયા. તેમણે મંત્રાક્ષરોના પ્રભાવથી જમીનમાંથી પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ કરી અને સ્થાનાંગ આદિ ૯ અગે (આગ ) ઉપર વિવરણે લખ્યાં. તેમના પછી ૬૮૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5