Book Title: Pratikraman Guide
Author(s): Dhiraj Damji Pasu Gala, 
Publisher: Aath Koti Nani Paksha Sthanakvasi Jain Sakal Sangh Mumbai

View full book text
Previous | Next

Page 20
________________ ::૧૨ વ્રત યાદ રાખવા માટે - માર્ગદર્શિકા :: આટલા શબ્દો માત્ર ૯, ૧૧ અને ૧૨માં વ્રતોમાં જ છે અને સંથારાના પાઠમાં પણ છે. (૧૧) “દુવિહં તિવિહેણ ન કરેમિ ન કારવેમિ મણસા, વયસા, કાયસા કરત નાણું જાણામિ વયસા, કાયસા” આ શબ્દો ૬ઠ્ઠી વ્રતમાં પણ છે પણ ૯, ૧૦ અને ૧૧માં અલગ રીતે છેઃ • ૯મા માં અને ૧૧મા માં “પજુવાસામિ” શબ્દ પછી છે. • ૧૦મા માં જાવ અહોરd શબ્દ પછી છે અને એ “કાયસા” શબ્દ સાથે પૂરા થાય પછી “છ દિશે જેટલી....' થી કરીને વયસા કાયસા' આ બધા શબ્દો આવે છે. (૧૨) તિવિહં તિવિહેણું” આ શબ્દો આખા પ્રતિક્રમણમાં માત્ર સંથારાના પાઠમાં જ આવે છે. (૧૩) જ્ઞાનના ૧૪, દર્શનના ૫, ચારિત્રના ૭૫ (૬૦ વત્તા ૧૫) અને તપના પ મળીને કુલ ૯૯ અતિચાર છે. દરેક વ્રતમાં ચોથા ભાગમાં ૫ અતિચારો છે. - ૯૯ અતિચારો આ પ્રમાણે છે. જ્ઞાનના અતિચારો | જ્ઞાન | ૧૪ દર્શનના અતિચારો | દર્શન | પ બારવ્રતના ૧૨ ગુણ્યા ૫ | | ચારિત્ર | ૬૦. ૭માં વ્રતના ૧૫ કર્માદાન | ચારિત્ર | ૧૫ સંથારાના પાઠના અતિચારો | તપ | ૫ ટોટલ | ૯૯ ( ૨૦ ).

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32