Book Title: Pratikraman Guide
Author(s): Dhiraj Damji Pasu Gala, 
Publisher: Aath Koti Nani Paksha Sthanakvasi Jain Sakal Sangh Mumbai

View full book text
Previous | Next

Page 19
________________ :: ૧ ૨ વત યાદ રાખવા માટે - માર્ગદર્શિકા :: ૧૨ વ્રત વિશે ધ્યાન યોગ્ય બાબતો: (૧) “પયાલા” શબ્દ ૧૨ વ્રતમાંથી માત્ર પહેલા અણુવ્રતમાં જ છે. (અને બીજે દર્શન-સમ્યક્તના પાઠમાં જ છે.) (૨) પહેલા ૫ ‘અણુવ્રત છે બાકીના ૭ વ્રતમાં આ શબ્દ કે ‘ભૂલાઓ અને સ્થલ” શબ્દ નહીં આવે. (૩) કોટીએ :૧લા, ૨જા, ૩જા અને ૮મા વ્રતમાં માત્ર આટલા જ શબ્દો છે - જાવજીવાએ દુવિહં તિવિહેણ ન કરેમિ નકારકેમિ મણસા, વયસા, કાયસા. ૪ થા વ્રતમાં બીજા ભાગમાં, કોટી સંબંધી જાવજીવાએ શબ્દો અલગ જ રીતે છે. ખાસ ધ્યાન રાખીને યાદ કરવાઃ ૧. પહેલા ૩ વ્રતોમાં વપરાયેલા “જાવજીવાએથી વયસા કાયસા,” આ બધા શબ્દો અહીં પણ છે પણ જાવજીવાએ શબ્દ પછી ‘દેવતા, જુગલિયા સંબંધી' આ શબ્દો ઉમેરીને. ૨. તેવી જ રીતે “મનુષ્ય, તિર્યંચ સંબંધી એગવિહં, એગવિહેણ, ન કરેમિ કાયસા” આ શબ્દો ઉમેરવા. આમ “એગવિહ એગવિહેણ આ શબ્દો આખા પ્રતિક્રમણમાં માત્ર અહીં જ છે તથા કાયસા શબ્દ પહેલાં મણસા વયસા શબ્દો નથી. ૬ઠ્ઠા વ્રતમાં (૩)માંના શબ્દો પણ છે અને “કરતું નાણું જાણામિ વયસા, કાયસા, માંહે રહીને એગવિહં તિવિહેણ નકરેમિ ભણસા, વયસા, કાયસા” આ શબ્દો પણ છે. જાવજીવાએ એગવિહં તિવિહેણ નકરેમિ ભણસા, વયસા, કાયસા' માત્ર આટલા શબ્દો પમા અને ૭મા વ્રતમાં જ છે. બધા એકી નંબર છે એમ યાદ રાખો. (૭) જાવ અહોરતે...” શબ્દો માત્ર ૧૦ અને ૧૧માં વ્રતોમાં જ છે અને પજ્વાસામિ' શબ્દ માત્ર ૯મા અને ૧૧મા વ્રતોમાં જ છે. “જાવનિયમ” શબ્દ માત્ર ૯મા વ્રતમાં જ છે. (૮) ૧૨માં વ્રતમાં કોટી સંબંધી કોઈ શબ્દો નથી. (૯) “જાવજીવાએ” શબ્દ માત્ર ૧ થી ૮ વ્રત સુધી જ આવે, ૯ થી ૧૨માં નહીં. (૧૦) “એવી સદણા પરૂપણા” અને “તેવારે ફરસના એ કરી શુદ્ધ હોજો” (૧૯)

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32