Book Title: Prashnottar Ratna Chintamani Author(s): Anupchand Publisher: Jain Prasarak Gyanmandal View full book textPage 5
________________ अनुक्रमणिका. , ૧ ની કહેવાય છે તે શાથી? " " " "" " ૨ જિન તે કોણ? - . ૩ પૂવક્ત રાગ દેવદિ કા જયા છે? - , ૪ તીર્થંકર તે કોણ?. ... ... ... એ જ ૫ તાર તથા સામાન્યવળજ્ઞાનીમાં શું ફેર છે . ૬ સિદ્ધ થયેલા સામાન્ય કેવળ તથા તીર્થંકરમાં શું ફેર છે? ૭ વર્તમાનકાળમાં કોઈ તીર્થંકર છે , , , ૮ તીર્થરક્ષક દેવતાની સહાયતાથી ત્યાં જઈ શકાય કે કેમ કે પૂર્વે જઈ આવ્યું હોય તે તેનું નામ આપે • • • • • છે તાર્યકરને દેવ શા શારૂ માનવા? . . ૧૦ અન્યમતાવલંબીઓ જેને દેવ માને છે તેને આપણે પણ દેવ માનવા કે નહીં ૧૧ અન્ય દેવે દૂષણ યુક્ત છે એમ કેમ કહેવાય " " ૧૨ તીર્થંકર દેવે આગ લખ્યાં કે કોણે લખ્યો ? , ૧૩ આગલા આચાર્ય મહારાજે કેમ નહીં લખાવ્યાં છે. ૧૪ દેવહિંગણુ ક્ષમાશ્રમણ આરંભથી કેમ બન્યા નહીં ? . . ૧૫ એ આગમો કેની પાસે સાંભળવાં - • • • ૧૬ ગુરૂ મહારાજ કોને માનવા! ૧૭ પૂર્વોક્ત સર્વ ગુણ ન હોય પણ શાપદેશ કરી જાણતા હોય તે તેમની પાસે ધર્મ સાંભળવામાં શું હરકત છે? - ૧૮ યત્ કિંચિત સારભૂત ધમતત્વ છે તે કહે ૧. ધર્મની ચોગ્યતા શી રીતે થાય ? • • • ૨૦ ભાગવસારીના ગુણનું વિવેચન કરે છે • ૨૧ સમકિત એ શું છે? • ૧૪ રર નિશ્ચય સમકિતદષ્ટિને વ્યવહારસમક્તિ હોય કે નહિ - . ૧૫ ૨૩ વ્યવહાર સમકિતવાળીને મિચ્છામતિ હોય કે નહીં ? " " ૨૪ એધા વ્યવહારસમકિતથી શું લાભ થાય . " ૨૫ દેવની ભક્તિ શી રીતે કરે? • • ૨૯ પ્રતિમાને પૂજવાથી શું લાભ થાય? પ્રતિમા કાંઇ ભગવાન નથી તે તેને કેવા ભાવથી પૂરવી? ૨૭ સામાન્ય પ્રકારે જિનભક્તિની રીત તથા લબ તમે બતાવ્યા પર રાજ કેવી રીતે ભક્તિ કરવી? તે કહે. • • ૨૮ પુષ્પપૂજા કરતાં પુષ્પના જીવને બાધા થાય તેનું કેમ? ૨૯ નવેવ રાંધેલું ધણું કયા શાસ્ત્રમાં કહ્યું છે? ... ૩૦ દીપપૂજા કયા શાસ્ત્રમાં કહી છે? • • • ૩૧ ગુરૂભક્તિ શી રીતે કરવી એ છે કેPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 300