Book Title: Prashikshaka Prashikshana Part 1
Author(s): Rohit A Shah
Publisher: USA Jain Center Cincinnati OH
View full book text
________________
નં જે જે ર
૬.
કૂતરો
બ છે
વિભિન્ન પ્રાણીઓમાં શ્વાસની સંખ્યા ભિન્ન ભિન્ન હોય છે અને શ્વાસના આધારે તેનું આયુષ્ય પણ ભિન્ન ભિન્ન હોય છે. જેમ કે : ક્રમ પ્રાણીનું નામ
ગ્વાસની સંખ્યા આયુષ્ય (વર્ષમાં)
(એક મિનિટમાં) ૧. કાચબો
૪-૫
૧૫૦-૧પપ સર્પ
૭-૮
૧૨૦-૧૨૨ હાથી
૧૧-૧૨
૧૦૦-૧૨૦ ૪. મનુષ્ય
૧૫-૧૭
૧૦૦-૧૫૦ પ. ઘોડો
૨૦-૨૨
૪૮-પ૦ ૨૮-૩૦
૨૦-૨૫ ૭. વાંદરો
૩૧-૩ર
૧૩-૧૫
દીર્ધ શ્વાસ પ્રેક્ષાની વિધિ ૦ એક આસનમાં ધ્યાનમુદ્રામાં બેસીને લાંબા અને લયબદ્ધ શ્વાસ લો અને છોડો. ચિત્તને નાભિ પર એકાગ્ર કરી પેટના ફૂલવા અને સંકોચવાનો અનુભવ કરો. (પ-૧૦ મિનિટ) પછી ચિત્તને નાભિથી ખસેડીને નાકની અંદર એકાગ્ર કરો અને શ્વાસની આવન-જાવનની પ્રેક્ષા કરો. (પ-૧૦ મિનિટ)
• દીર્થ ગ્વાસ પ્રેક્ષાની નિષ્પત્તિ છે (૧) ક્રોધ આદિ સંવેગો પર નિયંત્રણ (૨) માનસિક પ્રસન્નતા (૩) આત્મવિશ્વાસ (૪) એકાગ્રતામાં વૃદ્ધિ (૫) શારીરિક સ્કૂર્તિ (૬) કાર્યક્ષમતાનો વિકાસ (૭) રોગ-પ્રતિરોધાત્મક શક્તિનો વિકાસ (૮) સ્મરણશક્તિનો વિકાસ (૯) શ્વાસના રોગ પર નિયંત્રણ (૧૦) વિચારો પર નિયંત્રણ (૧૧) વ્યાધિ, આધિ અને ઉપાધિથી મુક્ત થઈને જીવનમાં આનંદની અનુભૂતિ
૯ શ્વાસના મહત્ત્વપૂર્ણ નિયમ ૦ (૧) લાંબા શ્વાસ લેવાનો અભ્યાસ કરો. (૨) શ્વાસ પહેલાં છોડો, પછી લો. (૩) ભોજન બાદ જમણા સ્વર વડે શ્વાસ લો અને છોડો (૪) પ્રતિદિન ૫-૧૦ મિનિટ શુદ્ધ વાતાવરણમાં દીર્ઘ સ્વાસ. પ્રાણાયામ કરો. પ્રશ્નઃ શરીરવિજ્ઞાન તથા પ્રેક્ષાધ્યાનની દષ્ટિએ દીર્ઘશ્વાસનું શું મહત્ત્વ છે?
14
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 14 15 16 17 18 19 20