Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 9
________________ [ + + ઉપગો પુસ્તકા ૧૦ મહાપ્રભાવિક નવસ્મરણુદ-સ્તંત્ર સંગ્રહ (પોકેટ સાઈઝ) આ પુસ્તકમાં નવ મરણે, વજી પંજરાદિ સ્તોત્રો, ઘંટાકર્ણ મહામંત્ર, શ્રી પાર્શ્વનાથને ઈt, ઋષિમંડળ તેત્ર, જયતિહુયણ સ્તવ, ચઉસરણ પયો, આઉર પચ્ચખાણ પયો વગેરે ઉપયોગી વિષયો દાખલ કરેલ છે. ર્કિ. ૦-૧૨-૦ શ્રી દેવસરાઇ પ્રતિક્રમણ સૂત્રગ્રંક ભાવાર્થ સાથે બંને પ્રતિકમણનાં સૂત્રો તથા અને પ્રતિક મણની વિધિ વગેરે તથા કેટલાંક ઉપયોગી સ્તવનાદ આપેલ છે. કિ. ૦–૮–૦ શ્રી સામાયિક-ચત્યવંદનાદિ સૂત્ર–શ્રી સામાયિક તથા ચૈત્યવંદનના સૂત્રો સંક્ષિપ્ત ભાવાર્થ સાથે ૪િ. ૦–૩-૦ શ્રી રતનાકર પશ્ચિસી તથા શ્રી નેમિનાથને સલેકે, કિં. ૦–૩– શ્રી મૌન એકાદશીનું ગરણું તથા બાર ઢાળીનું સ્તવન. કિં. ૦–૩–. - પ્રાપ્તિ સ્થાન–મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ ઠે. ફતાસાની પળના ઢાળમાં અમદાવાદ તા. ક. આ પુસ્તકની અનુક્રમણિકામાં દેવવંદનની અનુક્રમણિકા ભૂલથી છપાવ્યું છે માટે તે રદ સમજવી,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 636