SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ [ + + ઉપગો પુસ્તકા ૧૦ મહાપ્રભાવિક નવસ્મરણુદ-સ્તંત્ર સંગ્રહ (પોકેટ સાઈઝ) આ પુસ્તકમાં નવ મરણે, વજી પંજરાદિ સ્તોત્રો, ઘંટાકર્ણ મહામંત્ર, શ્રી પાર્શ્વનાથને ઈt, ઋષિમંડળ તેત્ર, જયતિહુયણ સ્તવ, ચઉસરણ પયો, આઉર પચ્ચખાણ પયો વગેરે ઉપયોગી વિષયો દાખલ કરેલ છે. ર્કિ. ૦-૧૨-૦ શ્રી દેવસરાઇ પ્રતિક્રમણ સૂત્રગ્રંક ભાવાર્થ સાથે બંને પ્રતિકમણનાં સૂત્રો તથા અને પ્રતિક મણની વિધિ વગેરે તથા કેટલાંક ઉપયોગી સ્તવનાદ આપેલ છે. કિ. ૦–૮–૦ શ્રી સામાયિક-ચત્યવંદનાદિ સૂત્ર–શ્રી સામાયિક તથા ચૈત્યવંદનના સૂત્રો સંક્ષિપ્ત ભાવાર્થ સાથે ૪િ. ૦–૩-૦ શ્રી રતનાકર પશ્ચિસી તથા શ્રી નેમિનાથને સલેકે, કિં. ૦–૩– શ્રી મૌન એકાદશીનું ગરણું તથા બાર ઢાળીનું સ્તવન. કિં. ૦–૩–. - પ્રાપ્તિ સ્થાન–મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ ઠે. ફતાસાની પળના ઢાળમાં અમદાવાદ તા. ક. આ પુસ્તકની અનુક્રમણિકામાં દેવવંદનની અનુક્રમણિકા ભૂલથી છપાવ્યું છે માટે તે રદ સમજવી,
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy