Book Title: Prabuddha Jivan 1994 01 Year 05 Ank 01
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 8
________________ પ્રબત જીવન તા. ૧૬-૧-૯૪ પ્રાયશ્ચિત પચાસ વર્ષો સુધી કર્યું તેમ આયંબિલ, એકાસણ, ઉપવાસ છઠ્ઠના પારણે છઠ્ઠ કરી માયા રાખી તેથી તે ૮૦ ચૌવીસી સુધી સંસારમાં રખડી; આગામી ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભના સમયમાં મુક્ત થશે. આથી ઉલટું સ્થૂલભદ્ર બાર બાર વર્ષો સુધી કોથને ત્યા રહી પરિણતી થતાં જે રીતે કામ સાધી લીધું તેથી ૮૪ ચોવીસ સુધી તેમનું નામ અમર કરી ગયા. સંકોપમાં જૈન તત્વજ્ઞાનની દ્રષ્ટિમાં પાપ કરે તે પાપી નર્ટી જે તે તેના માટે ખરેખરો પશ્ચાતાપ કરી પરિણતી નથા અરનિયમ અખત્યાર કરે, ૮૪ લાખ યોનિ કે ૨૪ દંડકમાં ભટકનારા ક્વો કર્મને લીંથ સંસાર અટવિ ભમ્યા કરે છે, ૧૪ રાજલોકમ બેની જ સત્તા ચાલે છે એક કર્મની અને બીજી ધર્મનીકર્મની સત્તા કરતાં ધર્મરાવ પ્રબય છે. ઉપરનાં ઉદ્યપરાશર્મા ભયંકર કરન, ધાતકી કાર્ય કરનાર જીવોએ કર્મ તો કર્યા પણ પરિણતી થતાં જે અકરણનિયમ ૫ડયો અને તેથી કરેલ કર્મોને નેસ્તનાબુદ કરવા માટે ધર્મશાસ્ત્રનો જે ઉપયોગ કર્યો ૌથી દૂર કર્યો બપી સંસારનો અંત લાવવા સુધીની કક્ષા સુધી પહોંચી આત્મકલ્યાણ સાધી લીધું, સંક્ષેપમાં લખાણમથી નવનીત કાઢવું હોય તો આટલું નિશ્ચિત કહી શકાય કે ખરા દિલથી કરેલો પશ્ચાતાપ કે કરેલું પ્રાયશ્ચિત અપૂર્વકરણ, સુધી જીવને લઈ જાય છે અને તે દ્વારા પ્રાપ્ત થનાર અપૂર્વ સામર્થ્ય અને ઉલ્લાસના બળે પાપી જીવ પણ કરેલાં કર કર્મોને બાળી કર્મવિહિન કક્ષા સુધી પહોંચી કમબહુ કષક શ્રેણિએ ચઢતાં કેવળશાન કે મોક્ષ સુધી પહોંચી શકે છે. કૂર, ધાતકી, હિંસક કૃત્યકલાપો કરનારા પ્રાયશ્ચિતાદિથી પરિશુદ્ધ થઈ કલ્યાણ સાધ છે. પરંતુ પાપનો પરિતાપ ન કરતાં રાજીપો રાખે તો તે વ્યક્તિ નરકામી બને છે. મહાતકને નેર પત્નીઓ હતી, તેમાંની એક રેવતી હતી. તેને ભાર શોક્યો હતો. રેવતી તેમાંથી છનો શસ્ત્ર વડે દાત કરે છે અને બીજી છને ઝેર આપી મારી નાંખે છે. તદુપરાંત પૌષધવ્રતર્મા રહેલા પતિનું કાસળ કાઢીનાખે છે તેથી તે નરકે જાય છે. આવી બીજી સ્ત્રી તે સૂર્યકાના રાણી છે તે પોતાના એક સમયના પ્રાણીપ્રિય પતિને પણ ઝેર આપી દે છે તથા પ્રેમ કરવાનો ડોળ કરતી હોય તેમ ઝેર આપ્યા છર્તા પણ વરિત મૃત્યુ લાવવા પોતાનો છૂટો કેશકલાપ તેના ગળે વિંટાળી દઈ ટૂંપો દઈ મારી નાખે છે. આ બંને સ્ત્રીઓના કેવા હિંચકારાં કૃત્યો ! પાટણમાં નેત્રયજ્ઞ 2 અહેવાલ : શ્રી એલ. એમ. મહેતા (કાર્યાલય-મેનેજર) શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે ચિખોદરાની હોસ્પિટલ દ્વારા પ્રયાણ કર્યું. રસ્તામાં મહેસાણામાં શ્રી સિમંધરસ્વામીનું દેરાસર આવતાં તાજેતરમાં નેત્રયજ્ઞનું આયોજન પાટણ મુકામે થયું હતું. દર્શન કરીને પાટણ પહોંચ્યું. શ્રી મફતભાઈ તથા તેમના પત્ની શ્રી - જન કહેવતો ધીરે ધીરે બંસાઈ જતી હોય તેમ લાગે છે. પાટણ વિમળાબહેન એક દિવસ પહેલાં આવી ગયા હતાં. શ્રી મફતભાઈએ જાવ તો પાટણનું પટોળું જરૂર લાવજે. પાટણવાળાને પાટણના પટોળા સૌને આવકાર્યા-ખૂબજ આનંદથી ભેટીને મળ્યાં. જમ્યા પછી અમે વિષે પૂછવામાં આવે તો તેનો જવાબ અહીં કરન સૂરત કે મુંબઇમાં રાણકીવાવ જેવા ગયા. ગુજરાત સરકારે ત્રણ માળ સુધીનું ખોદકામ સસ્તાં અને સારું મળશે. પચાસ કે સાઠ સિત્તેર હજારનું પટોળું લેવું કરીને સિદ્ધરાજ જયસિંહના સમયમાં પથ્થરમાં કોતરેલ દેવદેવીઓની હોય તો વાત કરો. એ પણ આજે ઓર્ડર આપો એટલે આવતા વર્ષે મૂર્તિઓ તથા રામાયણ અને મહાભારતના કથાપ્રસંગો કોતરેલી દિવાલો આ જ તારી તમને મળે !' તેમજ અન્ય કોતરેલી મૂર્તિઓવાળું આ ઐતિહાસિક સ્થળ જોવાલાયક - શ્રી મફતલાલ ભીખાચંદ શાહના પરિવારના સભ્યો અને મિત્રો તરફથી તા. ૨૫-૧૧-૯૩ના રોજ પાટણમાં રાખેલ નેત્રયજ્ઞમાં જવાનો બીજે દિવસે નેત્રયજ્ઞ હતો. નેત્રયજ્ઞના સ્થળે પહોંચ્યા ત્યારે અમને એક સરસ અવસર મળ્યો. અવારનવાર તેમની સાથે નેત્રયજ્ઞમાં ચિખોદરાર્થી . રમણીકભાઈ ઘી સાથેના ડૉકટરો, પૂ. રવિકર જવાનું થતું. તેમના કુટુંબ તરફથી ચિખોદરામાં પૂ. રવિશંકર મહારાજની મહારાજના પુત્ર ડે. મેઘાવતભાઈ, સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ તરફથી શ્રી આંખની હોસ્પિટલ મારફત શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા હોસ્પિટલના સુભાષભાઈ તથા પાટણના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ . સેવંતીલાલ વગેરે . રમણીકભાઈ દેશના નેજા નીચે આજુબાજુના ગામમાં ચાર નેત્રયજ્ઞ આવી ગયા હતા. મોતિયાના ઓપરેશન માટે ૧૦૮ દર્દીઓને ઘેખલા કરી ચૂક્યાં હતાં. આ વખતનો નેત્રયજ્ઞ તેમના કુટુંબની ભાવના અનુસાર કરવામાં આવ્યા હતાં. પોતાનાં વતન પાટણમાં કરવો તેવો તેમનો આગ્રહ હતો. નેત્રયજ્ઞમાં ભારતીય અરોગ્યનિધિની વિશાળ જગ્યાની વચ્ચે આંખની આવનાર માટે ચાર દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. નત્રય હસ્પિટલ હતી. આજુ-બાજુ લીમડાના તથા અંબાના ઘટાદાર વૃક્ષો પૂરી થયા પછી આવનાર વ્યક્તિને પાટણની આજુબાજુના સ્થળો જોવા ઉભેલા દન. હૈસ્પિટલમાં જવા માટે એક એક કેડી બનાવવામાં આવી મળે -યાત્રાનો લાભ પણ મળે તેવી ગોઠવણ કરવામાં આવી હતી બાજુમાં સભા સમારંભ માટે મંડ૫ બાંધવામાં આવ્યો હતો. આંખમ હતી.આવવા-જવાની ટિકિટનો પ્રબંધ પતે જ કર્યો હતો. ચાર દિવસ ઝામરવાને તપાસવા માટેનું મદીના શ્રી મફતભાઇ તરફથી ચિખૌદરાની માટે મેટાડોર રોકવામાં આવી હતી. હૌસ્પિટલને ભેટ આપવાનું હતું. મીન ટોનોમીટર પરદેશથી અવવાનું અમે બોમ્બે સેન્ટ્રલ સ્ટેશને પહોંચ્યા ત્યારે શ્રી મફતભાઈના પુત્ર હતું. પ્લેન મોડું ૫ડતાં જે ડૉકટર લાવવાનાં હતાં તે ડક્ટર તેની રાહ શ્રી પ્રવીણભાઈ, બીજા પુત્ર શ્રી મહેન્દ્રભાઈના પત્ની શ્રી રમિબહેન, ન જોતાં મોટર મારફત અમદાવાદથી આવી ગયા હતા. પચીન પાછળથ. શ્રી યશોમતીબહેન, શ્રી જયવદનભાઈ મુખમોર તથા શ્રી મુંબઈ ન આવતાં ચિખોદરા હોસ્પિટલને મોકલી આપવામાં આવ્યું હતું.. યુવક સંઘના પ્રમુખ . રમણલાલ ચી. શાહ આવી ગયા હતા. સ્ટેજ પર નાર્નાકિન વ્યક્તિઓને બેસાડવામાં આવી હની. પોતાના . અમે સવારે છ વાગ્યે અમદાવાદ ઉતર્યો. પાટણ જવા માટે મેટાડોર તરફથી નેત્રયજ્ઞ હોવા છતાં શ્રી મફતભાઈએ પોતાની બેઠક સ્ટેજ પર ઊભેલી હતી. નેત્રયજ્ઞના સંયોજક અને અમારી સમિતિના સભ્ય શ્રી ન લેતાં નીચે રહીને, હાથ જોડીને બર્ધાઓને આવકારતા હતાં. પોતે રસિકલાલ લહેરચંદ શાહ ત્યાંથી જોડાવાના હત. શ્રી પ્રવીણભાઈના પુત્રી વેપારી હોવા છતાં આ સમારંભનું સંચાલન શ્રી મફતભાઈના પુત્ર શ્રી શ્રી સોનલબેન નગરશેઠે ભાવનગરથી હોસ્પિટલને ભેટ આપવા માટે પ્રવીણભાઈએ ખૂબ જ સુંદર અને સરળ રીતે કર્યું હતું. સ્ટેજ પરથી ધાર્યા મોક્લી આપ્યાં હતાં. મૈટાડોરમ સમાવેઠ કરી પાટણ તરફ બોલનાર મહાનુભાવોએ પ્રસંગોચિત સુંદર વક્તવ્ય રજૂ કર્યા.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12