________________ પ્રબુદ્ધ જીવન તા. 16-1-94 સંઘની વિવિધ પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડનારું માધ્યમ છે પ્રેસ. ચોથી જાગીરના ગુજરાતી, હિન્દી, મરાઠ અને અંગ્રેજી ભાષાના અખબારોએ અને એમના સંચાલકોએ સંપની વિવિધ પ્રવૃત્તિના અહેવાલ યોગ્ય રીતે પ્રગટ કરી સંઘને નવું પરિમાણ આપ્યું છે. તે દરેક વર્તમાન પત્રોનો અને સામયિકોનો અને અમે આભાર માનીએ છીએ. D આપણી વ્યાખ્યાનમાળાઓ, વ્યાખ્યાનશ્રેણીઓ અને વાર્તાલાપના વિદ્વાન વક્તાઓ આપણી પ્રવૃત્તિનું અંગ છે. એમના સહકાર માટે અમે દરેક વ્યાખ્યાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. | સંધને અનેકવિધ પ્રવૃત્તિઓથી સતત ધબકનો રાખવા માટે અને સંધના સર્વ સભ્યોને પ્રેમભરી દૂક આપવા માટે સંઘના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહના આ તકે અમે અત્યંત આભારી છીએ. સંસ્થાના હિસાબો ચિવટપૂર્વક જોઈ તપાસી આપવા માટે ઓડિટર્સ મેં યુ એસ. શાહ એન્ડ એસોસિએટ્સના હૈ ઉત્તમચંદ એસ દહના અમે આભારી છીએ સંઘનો કર્મચારીંગણ પણ સંઘની પ્રવૃત્તિઓમાં એટલો જ ઉપયોગી રહ્યો છે. એમની ચીવટ અને ખંતની નોંધ લેતાં અમને આનંદ - ચિખોદરાની આંખની હોસ્પિટલ દ્વારા ભરૂચ જિલ્લાના અટાલી ગામે તા. ૧૩મી જૂન, ૧૯૯૩ના રોજ નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. (5) મહાવીરનગર આંતરાષ્ટ્રીય કેન્દ્ર સિંચણી (જિ. થાણે) મુકામે તા. ૨૪મી માર્ચ, ૧૯૯૩ના રોજ નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. આ નેત્રયજ્ઞોમાં અનુકૂળતા મુજબ સંધના પાધિકારીઓ તથા સમિતિના સભ્યોએ હાજરી આપી હતી. ચિંચણીના નેત્રયજ્ઞની મુલાકાત માટે સંઘના સભ્યોને મુંબઈથી બસમાં લઈ જવામાં આવ્યા હતા. મોતીયાના ઓપરેશન : સંધના ઉપક્રમે છે. કુમુદ પ્રવીણ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મોતીયાના દર્દીઓને લેન્સ બેસાડવા સાથે મક્ક ઓપરેશન કરવાની યોજના કરવામાં આવી હતી. ઘણ દર્દીઓએ એનો લાભ લીધો હતો. આ કાર્યમાં સહયોગ આપવા માટે અમે છે પ્રવીણ મહેતાના આભારી છીએ. - ચામડીના રોગો માટેના કેન્દ્રો: સંઘના ઉપક્રમે સંધની આથિક સહાયર્થી કઇદ પર્વ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ 2 ચામડીના રોના નિવારણ માટેના ત્રણ કેમ એપ્રિલ અને મે મહિનામાં વલસાડ જિલ્પાના - આદિવાસી વિસ્તારમાં મકર, ઝરોલી અને વારંણા ગામે યોજવામાં આવ્યા હતા. સંઘના પ્રમુખ, મંત્રી તથા સમિતિના સભ્યો આ પ્રસંગે ઉપક્તિ રહ્યા હતા. શ્રદ્ધાંજલિ : વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિના સભ્યો શ્રી અમર જરીવાલા અને શ્રી જોરમલભાઈ મંગળજી મહેતાના અવસાન થયાં હતાં. તેમને શ્રધ્વંજલિ આપવામાં આવી હતી અને શોક પ્રસ્તાવ તેમના પરિવારજનોને મોકલી આપવામાં આવ્યો હતો. આભાર :. 0 વર્ષ દરમિયાન કાર્યવાહક સમિતિની 10 (દસ) સભા મળી હતી. કારોબારી સમિતિનાં સર્વ સભ્યોનો દિલ અને ઉંમગથી સહકાર મળે છે એનો આનંદ છે. Bવિવિધ પ્રવૃત્તિઓ માટે મળેલ માતબર રકમના દાન ઉપરાંત પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રસંગે વર્ષ દરમિયાન સંઘની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ માટે અવારનવાર અર્થે સિંચન કરનાર દાતાઓને કેમ ભૂલાય? સર્વ દાતાઓનો આ તકે હાર્દિક આભાર માનીએ છીએ. મહાત્મા ગાંધીજીની સવા શતાબ્દી નિમિત્તે શ્રી નેમચંદ ગાલાનું વ્યાખ્યાન | શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને શ્રી ગાંધી સ્મારક નિધિના | | સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સવા શતાબ્દીના અવસરે નીચે પ્રમાણીનો વ્યાખ્યાનનો એક કાર્યક્રમ ડૉ. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો છે. વ્યાખ્યાતા : શ્રી નેમચંદ ગાલા વિષય: મહાત્મા ગાંધીજી અને શ્રીમદ્ રાજચંદ્ર સ્થળ : ભારતીય વિદ્યા ભવન, ગીતા મંદિર હૉલ, ચોપાટી, મુંબઇ-૪૦૦૦૦૭. દિવસ : શનિવાર, તા. ૨૯મી જાન્યુઆરી, 1994. સમય : સાંજના 5-30 કલાકે આ કાર્યક્રમમાં સર્વેને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે. 0 મંત્રીઓ અમને આશા, વિશ્વાસ, અને કા છે કે આવો ઉમંગભર્યો સહકાર ભવિષ્યમાં સંધને સૌ તરફથી મળતો રહેશે અને એથી સંઘની અવિરત વિકારા યાત્રા ચાલુ રહેશે. . નિરુબહેન એસ. શાહ પ્રવીણચંદ્ર કે. શાહ માનદ્ મંત્રીઓ નરસિહ મહેતાના પદો-ભકિત-સંગીત અને પ્રવચનનો કાર્યક્રમ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે નરસિંહ મહેતાનાં પદોના ભક્તિ-સંગીતનો અને પ્રવચનનો કાર્યક્રમ નીચે પ્રમાણે યોજ્વામાં આવ્યો છે. ભક્તિ સંગીત : શ્રીમતી પૂર્ણિમાબહેન સેવંતીલાલ શેઠ પ્રવચન : ૨૧ણલાલ પી. * દિવસ : મંગળવાર તથા બુધવાર, તા. ૧લી અને બીજી માર્ચ, સમય : બપોરના 30.30 થી 5-30 સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ 385, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૪. બંને દિવસે નરસિંહ મહેતાનાં પસંદ કરાયેલાં પદોનું સંગીત | સહીત ગાન થશે અને તેનું રહસ્ય સમજાવવામાં આવ. શ્રોતાઓને / નરસિહ મહેતાનાં પદોની નકલ કાર્યક્રમમાં આપવામાં આવશે. સર્વેને પધારવા વિનંતી છે. રમાબહેન વોરા નિરુબહેન એસ. શાહ સંયોજક પ્રવીણચંદ્ર કે. શાહ મંત્રીઓ મલિક : શ્રી મુંબઈ ન ક૬ સં, , મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલ જે. શાહ, પ્રકાશન સ્થળ : 385, સરદાર વી. પી થોડ, મુંબઈ-૪ o વ7 ફ્રેન : 350 26, મુદ્રણસ્થોન : વિષ•સ ઓફસેટ પ્રિન્ટર્સ, 69, ખોડિપા સ્ટ્રીટ, મુંબઈ--૪૦૦ 008. લેસરટાઇપૌટિંગ : મુદ્રીકન, મુંબઈ 40 092, |