Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali Author(s): Ramchand D Shah Publisher: Jaswantlal Girdharlal Shah View full book textPage 8
________________ – અમૂલ્ય શુભ તત્ત્વ ઃ = – ખડ઼ે પુન્ય કેરા પુજથી, તાયે અરે ભવ ચક્રના, આંટા સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં દેહ માનવના મળ્યે, નહી એકે ટળ્યા; લેશ એ લક્ષે લહે, અા રાચી રહે ? ॥ ૧ ॥ વધ્યું તે તા કહા ? નય ગ્રહેા; લક્ષ્મી અને અધિકાર વધતાં, શું શું કુટુંબ કે પિરવારથી, વધવા વધવાપણુ એના વિચાર નહી' અહા હા ! એક પળ પણુ એ સંસારનું, નર દેહને હારી જવા, તમને હવા. । ૨ ।। નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, યેા ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન, જેથી જ જીરેથી નીકળે; પર વસ્તુમાં નહી મુઝવા, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાત્ દુ:ખકે સુખ નહી. ॥ ૩ ॥ હું કાણુ છું ? કયાંથી થયેા ? શું સ્વરૂપ છે મારૂ ખરૂ ? કાના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહ; એના વિચાર વિવેક પૂર્વક, શાંત ભાવે ો કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યાં. ॥ ૪ ॥Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 468