________________
– અમૂલ્ય
શુભ
તત્ત્વ ઃ
=
–
ખડ઼ે પુન્ય કેરા પુજથી, તાયે અરે ભવ ચક્રના,
આંટા
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં
દેહ માનવના મળ્યે,
નહી એકે ટળ્યા;
લેશ એ લક્ષે
લહે,
અા રાચી
રહે ?
॥ ૧ ॥
વધ્યું તે
તા
કહા ?
નય ગ્રહેા;
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું શું કુટુંબ કે પિરવારથી, વધવા વધવાપણુ એના વિચાર નહી' અહા હા ! એક પળ
પણુ એ સંસારનું, નર દેહને હારી જવા,
તમને હવા.
। ૨ ।।
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, યેા ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન, જેથી જ જીરેથી નીકળે; પર વસ્તુમાં નહી મુઝવા, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાત્ દુ:ખકે સુખ નહી. ॥ ૩ ॥
હું કાણુ છું ? કયાંથી થયેા ? શું સ્વરૂપ છે મારૂ ખરૂ ? કાના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહ; એના વિચાર વિવેક પૂર્વક, શાંત ભાવે ો કર્યા,
તે સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યાં. ॥ ૪ ॥