Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali Author(s): Ramchand D Shah Publisher: Jaswantlal Girdharlal Shah View full book textPage 9
________________ ८ તે પ્રાપ્ત કરવા વચન કેાનું, સત્ય કેવળ માનવુ' ? નિર્દોષ નરનું કથન માને, તેહ જેણે અનુભવ્યું; રે આત્મ તારા આત્મ તારે, શીઘ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખે!. ।। ૫ ।। -4 શ્રી ગુરૂ ગુરૂ માટે! સંસારમાં, ગુરૂ સમ અવર ન કાય; ત્રણ કાલે ત્રણ લેાકમાં, ગુરૂપદ ગિરૂએ જોય. ૫ ૧ ૫ નિર્લોભી નિરલાલચી, નિલ નિર અહંકાર; નિષ્કારણ અન્ધે ગુરૂ, શુદ્ધે પ્રરૂપણું હાર. ॥ ૨ ॥ ગુરૂ ચંદન ગુરૂ આરસી, ગુરૂ એવા સદ્ગુરૂ કમ મીલે, ટાલે સ્તુતિ - દુહા : - ગુરૂ શબ્દાર્થ સાગરે, તરતાં તા શુ કહેવુ' તેહમાં, જશ મોટા દેવ ગુરૂ એ દાયમાં, સ્વપર પ્રકાશક સદ્ગુરૂ, ગૌતમ અવતાર; સ તત્ત્વનું તત્ત્વ છે, સર્વ સČમાન્ય ગુરૂદેવ છે, આપે સર્વ વિકાર. ॥ ૩ ॥ પાર ન થાય; ગુરૂતા પ્રગટાય. ૫ ૪ ! ગુરૂ ગુણવંત.; લખાવ્યા ભગવંત. ।। ૫ ।। શાસ્રનું મુખ; શિવપુર સુખ. ॥ ૬ ॥ ગુરૂ મુખ નિરખી સાંભળે, પરમ પુરૂષ સમુદાય; રામ રામ જ્યેાતિ જંગે, ધર્મ રત્ન પ્રગટાય. । ૭ ।Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 468