Book Title: Parmagam sara Author(s): Kanjiswami Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તેમાં શરૂઆતથી છેવટસુધી શ્રી હીરાલાલ કાલા અને શ્રી હસમુખભાઈ ગાંધીની ભાવનાઓનો સહ્યોગ પ્રાપ્ત થયો છે અને આ કાર્યને મૂર્ત સ્વરૂપ મળેલ છે. આભાર: તે ઉપરાંત વિદ્વાન પં. શ્રી હિંમતલાલ જે. શાહે ચૂંટાયેલા વચનોનું અવલોકન કરીને, અનેકવિધ પ્રકારે માર્ગદર્શન, સલાહ-સૂચનો આપી, શક્ય તેટલી ક્ષતિઓ નિવારી, ગ્રંથના સુંદર પ્રકાશનમાં અમૂલ્ય ફાળો આપ્યો છે, તે બદલ તેમનો આભારી છું. આ ગ્રંથની વિષય-સૂચિ અને શુદ્ધિ-પત્રક વગેરે તૈયાર કરવામાં શ્રી અરવિંદભાઈ ગાંધી અને સરોજબહેન ગાંધીએ ઘણો પરિશ્રમ લીધો છે, તે બદલ તેમનો તેમ જ સુમતિ પ્રિન્ટિંગ પ્રેસમાં ત્વરિતગતિએ સુંદર મુદ્રણ કરી આપ્યું તે બદલ તેમનો આભાર માનું છું. આ ગ્રંથની કિંમત ઘટાડવા માટે જે જે દાતાઓની રકમો આવી છે તેમનો આભાર માનવામાં આવે છે. અંતમાં પૂ. ગુરુદેવના વચનામૃતના પાન દ્વારા ભવ્યજીવો આત્મકલ્યાણ કરે તેવી ભાવના ભાવું છું. - સંપાદક ફાગણ વદ-૧, વિ. સં. ૨૦૩૮, ભાવનગર. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 293