Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 174
________________ મૂળમાર્ગે રહસ્ય સન્મુખ; મૂ. ભવદુ:ખ મૂ. ૧ મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિન સિદ્ધાંત; મૂ. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઇ પામે મુમુક્ષુ વાત. મૂ. ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા હૈ, એક પણે અને અવિરુદ્ધ; મૂ. જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂ. ૩ મૂ. અવિનાશ; મૂ. હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂ. ૬ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂ. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકીત. મૂ. ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂ. તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અલિંગ. મૂ. ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂ.૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; મૂ. ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂ. ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમાર્ગનું શુદ્ધ ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ; મૂ. સ્વરૂપ મૂ. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only. મૂ ४ મૂ. પરમાર્થ; આત્માર્થ, મૂ. ૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176