Book Title: Pakistanma Jain Mandiro
Author(s): Mahendrakumar Mast
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો કાલાબાગ (ફંટિયર) પાક. કિલા સોભા સિંહ (જિ. ગુજરાંવાલા)
કાલાબાગના મૂળનાયક પ્રભુ અભિનન્દન સ્વામી (વર્તમાન માં નૌધરા દિલ્હી મંદિરમાં બિરાજમાન)
શીતલનાથ પ્રભુ જૈન મંદિરના દર્શનીય શિખર,
કિલા સોભાસિંહ
કિલા સોભા સિંહ (જિ. ગુજરાંવાલા)
અનારકલી, લાહૌરમાં
શ્રી દિગમ્બર જૈન મંદિર (મંદિર ધરાસાય કર્યા પહેલાનું ચિત્ર)
અનારકલી - લાહૌરમાં દિગમ્બર જૈન મંદિર ક્રેન દ્વારા ધરાસાય કરાઈ રહ્યું હતું લોકો છત પરથી જોઈ રહ્યા હતા.

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238