Book Title: Nityakram
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 14
________________ નિત્યક્રમ ત્રણ મંત્રની માળા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ. ૪. આત્મજાગૃતિનાં પદો અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત, જલ-કમળ, મૃત્તિકા, સમુદ્ર, સુવર્ણ, ઉદક ઉષ્ણ. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્ત્વ મોટું રે સમજણ સાર છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે, શુદ્ધતામેં સ્થિર વહે, અમૃતઘારા વરસે. એનું સ્વપ્રે જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે, થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીત્યું સફળ તવ લેખું રે, મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો જીવનદોરી અમારી રે. પ. સ્વાત્મવૃત્તાંત કાવ્ય ઘન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ઘારા ઊલસી, મટ્યો ઉદયકર્મનો ગર્વ રે. ઘ૧૦ ૧ • આ નિત્યક્રમમાં નથી પરંતુ તત્ત્વજ્ઞાનમાંથી વિવિઘ પદ આવાં ચિહ્નવાળાં સ્થાને પ્રસંગોપાત્ત ઉમેરાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 312