________________
નિત્યક્રમ ત્રણ મંત્રની માળા
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.
પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ.
૪. આત્મજાગૃતિનાં પદો અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત, જલ-કમળ, મૃત્તિકા, સમુદ્ર, સુવર્ણ, ઉદક ઉષ્ણ. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્ત્વ મોટું રે સમજણ સાર છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે,
શુદ્ધતામેં સ્થિર વહે, અમૃતઘારા વરસે. એનું સ્વપ્રે જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે, થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીત્યું સફળ તવ લેખું રે, મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો જીવનદોરી અમારી રે.
પ. સ્વાત્મવૃત્તાંત કાવ્ય ઘન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ઘારા ઊલસી,
મટ્યો ઉદયકર્મનો ગર્વ રે. ઘ૧૦ ૧ • આ નિત્યક્રમમાં નથી પરંતુ તત્ત્વજ્ઞાનમાંથી વિવિઘ પદ આવાં ચિહ્નવાળાં સ્થાને પ્રસંગોપાત્ત ઉમેરાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org