SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ત્રણ મંત્રની માળા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ. ૪. આત્મજાગૃતિનાં પદો અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત, જલ-કમળ, મૃત્તિકા, સમુદ્ર, સુવર્ણ, ઉદક ઉષ્ણ. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્ત્વ મોટું રે સમજણ સાર છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે, શુદ્ધતામેં સ્થિર વહે, અમૃતઘારા વરસે. એનું સ્વપ્રે જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે, થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીત્યું સફળ તવ લેખું રે, મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો જીવનદોરી અમારી રે. પ. સ્વાત્મવૃત્તાંત કાવ્ય ઘન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ઘારા ઊલસી, મટ્યો ઉદયકર્મનો ગર્વ રે. ઘ૧૦ ૧ • આ નિત્યક્રમમાં નથી પરંતુ તત્ત્વજ્ઞાનમાંથી વિવિઘ પદ આવાં ચિહ્નવાળાં સ્થાને પ્રસંગોપાત્ત ઉમેરાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy