Book Title: Nasikya Pachi Vyanjanagama ane Sarupya Author(s): H C Bhayani Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 1
________________ ૧ ભારતીય-આર્યની પ્રાચીન ભૂમિકાના મ્+ અને+લ્ એ વ્યંજનસંયોગો જે પરિવર્તન પામીને મધ્યમ ભૂમિકામાં આવ્યા છે તેની વિશિષ્ટતા એ છે કે તેમાં વચ્ચે નો આગમ થયો છે. સં આમ્ર ઃ પ્રા॰ અંખ : ૩૦ ઓ આદ્યાતક : નાસિક્સ પછી વ્યંજનાગમ અને સારૂપ્ય હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણી તામ્ર અમ્લ : અંમાડઅ : તંત્ર : અંમ: *ચામામ્વર: આઅંબિલ : આસ્વિકાર : અંમિલિઆ : Jain Education International અંબાડો તાંબું આમવું, અંબાવું ખેલ આંબલી ર નાસિકય વ્યંજન (ન્, મ્, અનુસ્વાર) અને હકારના સંયોગના પરિવર્તનમાં એક વલણ આવું જ છે. તે અનુસાર ન પછી દૂની, મ પછી મ્ નો અને અનુસ્વાર પછી શ્નો આગમ થાય છે. પરવર્તી હકારની સાથે ભળી જતાં તે અનુક્રમે ગ્, ભું, અને ઘૂ રૂપે નિષ્પન્ન થયા છે. આમાં હ મૂળનો હોય અથવા તો માધ્યમિક પરિવર્તનપ્રક્રિયા અનુસાર નિષ્પન્ન થયેલો હોય.એટલે કે મૂળના પૂર્વવર્તી હું કે સ્ માંથી નીપજેલો અને વ્યત્યયને પરિણામે પરવર્તી બનેલો હોય. ઉદાહરણો : સં ચિહ્ન : પ્રા॰ ચિંધ : ગુરુ ચીંધવું સંસ્કૃતિ : સંભરઇ સાંભરે For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5