________________
૧
ભારતીય-આર્યની પ્રાચીન ભૂમિકાના મ્+ અને+લ્ એ વ્યંજનસંયોગો જે પરિવર્તન પામીને મધ્યમ ભૂમિકામાં આવ્યા છે તેની વિશિષ્ટતા એ છે કે તેમાં વચ્ચે નો આગમ થયો છે.
સં
આમ્ર ઃ પ્રા॰ અંખ : ૩૦ ઓ
આદ્યાતક :
નાસિક્સ પછી
વ્યંજનાગમ અને સારૂપ્ય
હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણી
તામ્ર અમ્લ :
અંમાડઅ : તંત્ર :
અંમ:
*ચામામ્વર: આઅંબિલ : આસ્વિકાર : અંમિલિઆ
:
Jain Education International
અંબાડો
તાંબું
આમવું, અંબાવું
ખેલ
આંબલી
ર
નાસિકય વ્યંજન (ન્, મ્, અનુસ્વાર) અને હકારના સંયોગના પરિવર્તનમાં એક વલણ આવું જ છે. તે અનુસાર ન પછી દૂની, મ પછી મ્ નો અને અનુસ્વાર પછી શ્નો આગમ થાય છે. પરવર્તી હકારની સાથે ભળી જતાં તે અનુક્રમે ગ્, ભું, અને ઘૂ રૂપે નિષ્પન્ન થયા છે.
આમાં હ મૂળનો હોય અથવા તો માધ્યમિક પરિવર્તનપ્રક્રિયા અનુસાર નિષ્પન્ન થયેલો હોય.એટલે કે મૂળના પૂર્વવર્તી હું કે સ્ માંથી નીપજેલો અને વ્યત્યયને પરિણામે પરવર્તી બનેલો હોય. ઉદાહરણો :
સં ચિહ્ન : પ્રા॰ ચિંધ : ગુરુ ચીંધવું સંસ્કૃતિ : સંભરઇ
સાંભરે
For Private & Personal Use Only
www.jainelibrary.org