Book Title: Manovigyan
Author(s): Yugbhushanvijay
Publisher: ZZZ Unknown

Previous | Next

Page 7
________________ જે ીલ્લી કર્ણ સુધી સાથ રી છે. માણસ જાગતી હોય? ઉંઘતી હોય તેનુ મન સક્રિય જ ૨ હૈં. ભૂતકાળમાં જ્ઞાનીકોની ભિપ્રાય એવી હતી કે ગાઢ નકામાં શરીર નિષ્ક્રિય બની જાય. આવું બધુ માનનારી સારી સારી neurologists હતા, પર્ણ ધર્મના જાણકારો કરે છે ૐ ઉંઘમાં પણ તદાવસ્થામાં સ્વપ્નસૃષ્ટિ ચાલુ જ હોય છે. પ્રત્યેક ક્ષણે મનનું કાર્ય ચાલુ જ હોય છે. ગાઢનિષ્ઠામાં થોડ ચૌધુ હોય છે. આજના ડોક્ટરો બે શબ્દ વાપરતા હોય Physically dead 24 mentally dead. મનની અગત્યતા શુ છે ? સાતત્યપૂર્વક મનનું અસ્તિત્વ માત્મા સાથે ભંડળાયેલુ છે. મનની પ્રત્યેક વૃત્તિની આપણા માત્મા પર અસર છે, મનને છોડીને જડ ભૌતિક સાથે ગાઢ નાતો નથી, મન જૈ આપણી સૌથી નિઝર વસ્તુ છે તેના રદો સમજવા જ નૈઈએ. અધ્યાત્મમાં મનની સાધનાનુ રહસ્ય છે જે સમજવુ મહ્ત્વનુ છે. જૈ મનને નથી જીતતા તેનુ જીવન નડાનુ છે. મોહી પામવા માટે મનનો તાગ પામવી જ પડશે. મન જ સુપ્તિની સાધના માટેની મુખ્ય ઘડી છે, તેના લારી જ આગળ વધવાનુ છે. સાંચા ધર્માત્મા માટે આ સમવું અત્યંત જારી છે. ઘણીવાર પુરુષાર્થ કરવા છતાં પણ માનવ આ જાગતો હોવાથી નિષ્ફળ જાય છે. તેથી જ મનના રહસ્યો જાણવા જરૂરી છે. માનવમન શાંઠા છે. તેનો સ્વભાવ પરિવર્તનશીલ છે. .૪ લાખ વાયોનિમાંથી ડૌપણ ભવ એવો નથી જેમાં મન ઉપરથી નીચે અને નીચેથી ઉપર જઈ શકે. આ જ માનવમનની વિશિષ્ટતા છે. દેવના ગમે તેટલો પણ પુરુષાર્થ કરે તો પણ ભારેમાં ભારે અલ તરફ જઇ હૈ નાદ, અને શુદ્ધિ સુધી પણ તે ભવમાં જઈ શકે તેમ નથી. દેવતાઈ ભવમાં બન્ને છેડા સુધી વુ શક્ય નથી. જ્યારે માનવમન ઉંચામાં ઉંચુ અને નીચામાં નીચું પ્રયાણ કરી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 268