________________
-
---*
* શ્રી પાર્શ્વનાથાય નમઃ - I ૫- શ્રી યુગભૂષાવિજયજુ સગુલ્યો નમઃ | - દૈવીવાર ૫ મનોવિજ્ઞાના
ગોવાળિયા ટેક અનંત ઉપકારી અનંતજ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા ૪ લાખ જવાયોનિમાંથી માનવભવને સાર્થક કરાવવા ધર્મતીની સ્થાપના કરે છે.
શાસ્ત્રકારોએ માનવભવના બેમોઢે વખાણ કર્યા છે. મનુષ્યભવની સાર્થકતા જેટલી પણ કહી શકાય તૈટલી ઓછી છે. શાસ્ત્રાકારીએ દેવભવના વખાણ નથી કર્યા. આમ જોતા તો થાયછે માનવભવમાં | વખાણવા જૈવું શુ લૈ જ પ્રશ્ન છે ? તૈની સામે દેવતાઈ ભવમાં દૈવની ભવ વિશિષ્ટ શૈ પરંતુ માનવભવની વિશિષ્ટતામાં તેનું મન આવે છે. દેવતાઓનું મન શત અને માતાની ટિમે ઘ! હીન છે, જ્યારે માનવંભન કળાટ શાનિવાણું છે. આ
માનવદેશની વિશિષ્ટતા ઓછી છે, તે કાચના વાસણ જેવુ છે. પણ માનવમનની શકિત અગાઢ છે. Honan bn unequઈ છે.
આધુનિક વિજ્ઞાન જૈને મન 88 છે તેને શાસ્ત્રકારો મને નથી કહેતા, પણ તે મનપર્યાપ્ત હૈ @ારે મન મનોવાના પગલોમાંથી બનેલું છે. મનની અગાઢશક્તિનું વર્ણન શાસ્ત્રમાં છે, જેની માપકો પણ પ્રત્યક્ષ ધનુભવ કરીએ છીએ. મૂનને ઓળખવાની જરૂર છે. આપણને મનની ખુબી અને ખામીનો પારશય નથી,
માપક બધા હંમેશા દૂરની વસ્તુમાં જ વધારે રસ લઈએ છીએ, નકની વસ્તુમાં નહિ જેમ માને મળનારા માણસ સાથે વઘારે પ્રફુલ્લિત હોવ છો. જેમ દેવત છે કે ડુંગરા ફરથી રળિયામણ.
શીવીસે ૩લા મન સાથે સંધાન છે અને તેની સાથે તમારુ અસ્તિત્વ વગાયેલું છે. ઘરમાં જૈમ રાચરચીલા સાથે તમે રહો છી તેમ દેહ સાથે જ રહી છે, પણ ઉંઘમાં હનો ખ્યાલ રતી નથી. દેશથી તો થડા વખત પણ પ્રાણી પડી ને ઈન્નિથી પણ ઉંથો ત્યારે શાંત પડી શૈય છે. પરંતુ ઉંઘમાં સાથે મન જે હીથ છે અવની